Abhayam News
Abhayam News

જેતપુરઃ ભારતના બંધારણના ઘડવૈયા’ડો. આંબેડકર’ સ્ટેચ્યૂ અંધારામાં….

બંધારણના ઘડવૈયા, ભારતરત્ન,નારી મુક્તિદાતા, શોષીતો, વંચિતો અને પીડિતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરને જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે ઓળખતા જ ન હોય તેવું જેતપુરમાં જોવા મળી રહ્યું છે. જેતપુરના હાર્દ સમા કણકીયાપ્લોટમાં આવેલ બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યૂ ઘણા સમયથી જેતપુર-નવાગઢ નગરપાલિકાની બેદરકારીના કારણે રોશની વગર જોવા મળી રહ્યુ છે.

જેતપુરના અનુ.જાતિ સમાજ દ્વારા ચીફ ઓફિસરને પણ આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી…

ડો. આંબેડકરના સ્ટેચ્યૂપાસે રોશનીની વ્યવસ્થા કરવામાં આવે અને સ્ટેચ્યુનું સમારકામ કરવામાં આવે પણ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આવા આપવામાં આવતા આવેદનો ગળી જવામાં જ આનંદ આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત :: રોટરેકટ ઇસ્ટ ક્લબ દ્વારા વેક્સીનેશન કરવામાં આવ્યું…..(જુઓ વધુ વિગત).

Abhayam

હેલિકોપ્ટર ક્રેશ મામલે IAFનો મોટો ખુલાસો, યાંત્રિક ખામી નહીં પરંતુ આ કારણે બની હતી દુર્ઘટના…

Abhayam

છતીસગઢમાં નક્સલવાદી હુમલો..!!! – આર્મીના ૧૭ જવાનો શહીદ ..!!

Abhayam

Leave a Comment