Abhayam News
AbhayamSocial Activity

સુરત માં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા “રાષ્ટ્ર માટે લોહીદાન” કાર્ય ક્રમ નું કરાયું આયોજન..

15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ દિવસ ની અલગ અલગ રીતે લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ સુરત અને છાત્ર યુવા સંઘર્ષ સમિતી (CYSS) દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા તેમજ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન અલ્પેશ કથીરિયા તેમજ સુરત શહેર ના ઘણા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામ વિધાર્થી સમિતી તેમજ છાત્ર યુવા સંઘર્ષ સમિતી દ્વારા કરાયેલા બ્લડ ડોનેશન કેમ્પ મા 255 કરતા પણ વધુ રક્ત ની.બોટલ. એકઠિ કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં કરશે કોંગ્રેસ માટે ચૂંટણીનો પ્રચાર…

Abhayam

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાતઃ દિલ્હીમાં કાલથી લાગુ થશે ‘જ્યાં વોટ-ત્યાં જ’ ……

Abhayam

CM રૂપાણીની હાજરીમાં IAS વિજય નેહરા એ આપી ચેતવણી જાણો શું છે પૂરી ખબર….

Abhayam

Leave a Comment