Abhayam News

Tag : abhyam gujrat

AbhayamNews

જુઓ:-GRDના બનાવટી કાર્ડ બનાવી કરતા હતા નોકરી…

Abhayam
આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ કાર્ડ વટવાના જસવંત મકવાણા, વિવેકાનંદનગરના રહેવાસી મનીષ પ્રજાપતિની મદદથી સાણંદના અમિત રાવલ પાસે બનાવ્યા છે… જીઆરડીના...
AbhayamNews

ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર..

Abhayam
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે. બોર્ડે ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. બોર્ડે નિવેદન આપાત જણાવ્યું કે આ...
AbhayamNews

જુઓ;-દુબઈ બંદર પરના જહાજમાં પ્રચંડ વિસ્ફોટ..

Abhayam
દુનિયાના સૌથી મોટા બંદરોમાં સામેલ દુબઈના જેબેલ અલી બંદર પર એક માલવાહક જહાજમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ આખુ દુબઈ હચમચી ઉઠ્યુ હતુ. બુધવારે મોડી રાતે...
AbhayamNews

દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો આ મંત્રીઓની વિદાય થઈ શકે છે…

Abhayam
મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે. જે મંત્રીઓની કામગીરી નબળી છે તેમજ જે મંત્રીઓ વિવાદમાં ઘેરાયા...
AbhayamNews

જાણો સમગ્ર ઘટના:-ભાજપ -કોંગ્રેસના આઠ ઉમેદવારો સામે અમદાવાદમાં FIR કરવા આદેશ…

Abhayam
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારના ઉમેદવારોએ ચૂંટણી વખતે એમની સાચી વિગત ન આપતા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. તાજેતરમાં પૂરી...
AbhayamNews

કોરોનાકાળમાં ધંધો ઠપ્પ થયો પરંતુ આ પરિવારે હિંમત ન હારી..વાંચો સમગ્ર માહિતી

Abhayam
એક તરફ મોભીની છત્રછાયા ગુમાવી, તો બીજી તરફ કોરોના પણ વેરી બન્યો અને સોના-ચાંદીનો ધમધોકાર ચાલતો કામ ધંધો ઠપ્પ થયો,…. કોરોનાકાળમાં અનેક વેપારીઓનો ધંધો ઠપ્પ...
AbhayamNews

જુઓ:-આ 43 નેતાઓ આજે મંત્રીપદની શપથ લેશે..

Abhayam
આજે સવારથી જ મોદી મંત્રીમંડળના વિસ્તરણને લઇને રાજકીય માહોલ ગરમાયો હતો. 2019ની ચૂંટણી પછી પહેલી વખત મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. ત્યારે આ વખતે...
AbhayamNews

આટલા લોકો મહેશ સવાણીની હાજરીમાં AAPમાં જોડાયા:- અહિંયા ભાજપના ગઢમાં ગાબડું…

Abhayam
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યુ છે. અલગ-અલગ જિલ્લા, તાલુકા અને શહેરના લોકો, સામાજિક અગ્રણી, ઉદ્યોગપતિ અને રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ...
AbhayamNews

સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી..

Abhayam
સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી… અંતર્ગત વરાછા ઝોન એ ખાતે વેજીટેબલ માર્કેટ સહિતનું મલ્ટીલેવલ પાર્કિંગ (અમેઝીયા...
AbhayamNews

જુઓ:-ગુજરાતમાં ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર..

Abhayam
ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને બે કલાક વધુ વીજળી મળે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.. ગુજરાતમાં ખેડૂતો માટે...