Abhayam News

Tag : abhyam gujrat

AbhayamNews

મોદી સરકારના આટલા ટકા મંત્રી સામે ક્રિમિનલ કેસ, 90 ટકા છે કરોડપતિ..

Abhayam
મોદી સરકારના બીજા કાર્યકાળમાં બે વર્ષ પછી થયેલું પહેલું કેબિનેટ વિસ્તરણ સતત ચર્ચાનો વિષય બની રહ્યું છે. પસંદગીથી લઇ ચહેરાઓ સુધી કેબિનેટ ચર્ચામાં રહ્યું છે....
AbhayamNews

* સુરત પોલીસ ની આડોડાઈ થી ભગવાન જગન્નાથ નહી કરે નગર ચર્ચા*

Abhayam
અમદાવાદમાં યાત્રાનો રૂટ યથાવત પણ સુરતમાં 17 કિમીનો રૂટ ઘટાડી પહેલા 3 કિમી કરાયો પછી 700 મીટર કરી દેવાતાં રોષછેલ્લી ઘડીએ રૂટ ઘટાડી દેતાં મહંતો...
AbhayamSocial Activity

આ યુવાને લુપ્ત થતી વનસ્પતિને બચાવતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરાયો…

Abhayam
નિરલ પટેલે 350 જેટલી વનસ્પતિના 1 કરોડથી વધુ બીજ વિનામૂલ્યે વિતરણ કર્યા, સોશ્યલ મીડિયા પર પાલનપુર બીજ બેન્ક પેજથી લોકોને માહિતી અને બીજ આપે છે…...
AbhayamNews

ગુજરાતમાં જુલાઈની આ તારીખથી શાળા,કોલેજો શરૂ થશે…

Abhayam
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021ને ગુરુવારથી ધોરણ-12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજો...
AbhayamNews

ઓનલાઇન ચિટિંગનું કૌભાંડ આચરતી આફ્રિકન ટોળકી ઝડપાઇ…

Abhayam
ઓનલાઇન ચિટિંગનું કૌભાંડ આચરતી આફ્રિકન ટોળકી ઝડપાઇ, ઇન્ટરનેશનલ ફૂટબોલ કોચ છે ગેંગનો મુખ્ય સૂત્રધાર.. વડોદરા પોલીસની સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઇન છેતરપિંડીનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપી પાડ્યું...
AbhayamNews

જુઓ:-આ જીલ્લાના પોલીસની બિરદાવા લાયક કામગીરી..

Abhayam
ભારતમાંથી અનેક બાળકો ગુમ થાય છે. ત્યારે મહેસાણા જીલ્લાના છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલ બાળકો માંથી પોલીસે 65 બાળકો શોધી વધુ બાળકોને શોધવાની કામગીરી શરુ...
AbhayamNews

આ જગ્યાએ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં : આટલા લોકોના મોત થયા ..

Abhayam
બાંગ્લાદેશના ઢાકાના બહારના વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં ભીષણ આગના કારણે 52 લોકોના નિધન થયા છે જ્યારે 50થી વધારે લોકો ઘાયલ થયા છે… બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા...
AbhayamNews

જાણો:-નિખિલ સવાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ શું કહ્યું…

Abhayam
નિખિલ સવાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ દ્વારા નિખિલ સવાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે નિખિલ સવાણીએ...
AbhayamNews

જાણો કારણ:-આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ પ્રમુખ મહિપતસિંહે આપ્યું રાજીનામું..

Abhayam
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ ધીમે-ધીમે વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા પ્રદેશ યુવા પ્રમુખ તરીકે મહિપતસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નિયુક્તિ બાદ...
AbhayamNews

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો…

Abhayam
હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે……તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ સવારના ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૧૦...