Abhayam News

Tag : abhayam

AbhayamNews

આ રાજ્યમાં મિની લોકડાઉન:-આટલા વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે…

Abhayam
રાજ્ય સરકારના પ્રતિબંધ અનુસાર હવેથી 15 જાન્યુઆરી સુધી રાતના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ, બાર સહિતની બીજી દુકાનો હવે 8 વાગ્યા સુધી...
AbhayamNews

આ રાજ્યમાં ધોરણ 1થી 8ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો આદેશ..

Abhayam
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા ધો. 1થી 8 ના વર્ગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મુંબઇમાં કોવિડ અને ઓમીક્રોનના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને...
AbhayamNews

જાણો:-CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણ અંગે રિપોર્ટ શું કહે છે….

Abhayam
ગત 8 ડિસેમ્બરે તામિલનાડુના કુન્નૂરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થઈ ગયુ હતું. હેલિકોપ્ટરમાં હાજર 13 અન્ય લોકોના પણ મોત થઈ...
AbhayamNews

ઈશુદાન ગઢવીએ લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકાર સામે કરી બે માગ…

Abhayam
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 13 દિવસના જેલવાસ બાદ અમે પરત ફર્યા. ત્યારે બીજે દિવસે મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે...
AbhayamNews

ગોપાલ ઈટાલિયા 11 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ જાણો શું કહ્યું…

Abhayam
અગિયાર દિવસના જેલવાસ બાદ આખરે શુક્રવારે આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતના નેતાઓની જેલમૂક્તિ થઇ છે. જેલમાંથી બહાર આવતાની સાથે AAP નેતાઓ આક્રમક મૂડમાં આવી ગયા છે...
AbhayamNews

રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત…

Abhayam
ઓમિક્રોન વેરિએન્ટના કારણે ગુજરાતમાં પણ કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકાર સજ્જ હાવાનો દાવો...
AbhayamNews

સુરત:-SMC નો નિર્ણય અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો 48 કલાકમાં જ સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ થશે તો મફત સારવાર..

Abhayam
સુરત મહાનગર પાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓને મંજુર કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી અગત્યનો મુદ્દો હતો કે, સ્મીમેર હોસ્પિટલની અંદર શહેરમાં...
AbhayamNews

સુરત:-પુણાની આ સોસાયટીએ જાહેર રોડ પર કચરો નાખી વિરોધ પ્રદર્શન કર્યું…

Abhayam
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરી એકવાર ગાર્બેજ કલેકશન ની કામગીરી સામે લોકોનો રોષ જોવા મળ્યો છે. દૂધ ની ગાડી અનિયમિત આવતા ત્રાસેલા લોકોએ આજે વિરોધ...
AbhayamNews

ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત AAP કાર્યકર્તાઓને શરતી જામીન મળ્યા…

Abhayam
આમ આદમી પાર્ટીના 55 નેતાઓ તથા કાર્યકર્તાઓને શરતી જામીન મળી ગયા છે. જેના કારણે હવે તેઓ જેલમુક્ત થશે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચૂકાદામાં આ અંગેની...
AbhayamNews

સુરત:કાપડ માર્કેટ GST વધારાના વિરોધમાં સજ્જડ બંધ…

Abhayam
કાપડ ઉદ્યોગમાં આગામી 1લી જાન્યુઆરીથી લાગુ થઇ રહેલા 12 ટકા GSTનાં વિરોધ આજે કાપડ માર્કેટ સજ્જડ બંધ રહ્યું હતું. 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ...