Abhayam News

Tag : abhayam news

AbhayamNews

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ જાણો શા માટે સરકાર એ નિર્ણય લીધો….

Abhayam
આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ. મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય. બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા. અમદાવાદમાં...
AbhayamSocial Activity

શ્રી ખોડલધામ યુવા સમિતી ઉમરા વેલંજા આયોજિત રક્તદાન કેમ્પમાં 117 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam
કોરોનાકાળમાં સૌથી વધુ જો જરૂર હોય તો એ રક્તની છે આવા આ કપરા સમયમાં માનવતા માટે રક્તદાન એ જ જીવનદાન છે. લોહીના થોડાંક ટીપાં કોઈની...
AbhayamNews

સુરત મહાનગર પાલિકાની તિજોરી પર થઇ કોરોનાની અસર….

Abhayam
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના કારણે દેશના ઉદ્યોગ અને મોટી કંપનીઓ પર આર્થિક ફટકો પડયો છે. માત્ર પ્રાઇવેટ જ નહીં, પરંતુ સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ...
AbhayamNews

મહેશભાઈ સવાણી ના હસ્તે સૌરાષ્ટ્રમાં કાર્યાલય ની શરૂઆત…

Abhayam
૪-૭-૨૦૨૧ HDFC બેંકની બાજુમાં. પાલીતાણા ખાતે આમ આદમી પાર્ટી કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહમાં શ્રી મહેશભાઈ સવાણી (નેતા.આપ), શ્રી હસમુખભાઈ દોમડીયા (પ્રમુખશ્રી ભાવનગર, આપ), શ્રી કિરણભાઈ ખોખાણી...
AbhayamNews

31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો જાણો શું છે આ સ્કીમ….

Abhayam
સુપ્રીમ કોર્ટે કહ્યું- 31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો.. 2019માં આ સ્કીમ તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ...
AbhayamNews

અહમદાવાદ માં શરૂ થઇ અદ્યતન સ્માર્ટ સ્કૂલો..

Abhayam
ગુજરાતી શાળા નંબર 22 અને 23 ને સ્માર્ટ સ્કૂલમાં તબદીલ કરવામાં આવી. 15 દિવસમાં AMC સ્કૂલમાં 18,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. સ્માર્ટ સ્કૂલ (Smart School) માં...
AbhayamNews

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ….

Abhayam
પેટ્રોલ-ડીઝલ મોંઘું થતાં શહેરમાં 10 જ દિવસમાં બેટરીવાળી 100 કાર વેચાઈ.. સરકારની સબસિડીનો પણ લાભ મળતાં ઇ-વાહનનો ટ્રેન્ડ વધ્યો. 2 માસનું વેઇટિંગ . બાઈક પર...
AbhayamNews

જાણો બ્રિજ સીટી સુરતના પૂલો વિશેનો ઈતિહાસ…..

Deep Ranpariya
સુરત સીટી બ્રિજ સીટી અને ફ્લાયઓવર સીટી તરીકે જાણીતું છે. ગુજરાતમાં સૌથી વધારે બ્રિજ ધરાવતા શહેર સુરત સાથે બ્રિજની ઘણી રસપ્રદ માહિતી જોડાયેલી છે. જે...
AbhayamNews

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ ને લઇ જાણો WHO ચીફે શું આપી ચેતવણી?….

Abhayam
ભારતમાં પ્રથમવાર મળેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે ચેતવણી આપી છે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયેસસે ચેતવણી આપી કે દુનિયા...
AbhayamNews

રિપીટર્સની પરીક્ષા યોજાશે કોઇ પણ સ્થિતિમાં……

Abhayam
રિપીટર્સની પરીક્ષા યોજાશે કોઇ પણ સ્થિતિમાં. વિદ્યાર્થીઓ કોઇ પ્રકારનાં વ્હેમમાં રહ્યા વગર તૈયારીઓ આરંભો.  માસ પ્રમોશન માત્ર અને માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાયું કોરોના કાળમાં લાંબા...