Abhayam News
AbhayamNews

જેતપુરઃ ભારતના બંધારણના ઘડવૈયા’ડો. આંબેડકર’ સ્ટેચ્યૂ અંધારામાં….

બંધારણના ઘડવૈયા, ભારતરત્ન,નારી મુક્તિદાતા, શોષીતો, વંચિતો અને પીડિતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરને જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે ઓળખતા જ ન હોય તેવું જેતપુરમાં જોવા મળી રહ્યું છે. જેતપુરના હાર્દ સમા કણકીયાપ્લોટમાં આવેલ બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યૂ ઘણા સમયથી જેતપુર-નવાગઢ નગરપાલિકાની બેદરકારીના કારણે રોશની વગર જોવા મળી રહ્યુ છે.

જેતપુરના અનુ.જાતિ સમાજ દ્વારા ચીફ ઓફિસરને પણ આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી…

ડો. આંબેડકરના સ્ટેચ્યૂપાસે રોશનીની વ્યવસ્થા કરવામાં આવે અને સ્ટેચ્યુનું સમારકામ કરવામાં આવે પણ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આવા આપવામાં આવતા આવેદનો ગળી જવામાં જ આનંદ આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભૂપત ભાયાણીના રાજીનામા પર ઈસુદાન ગઢવીનો પલટવાર

Vivek Radadiya

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પરફોર્મન્સ

Vivek Radadiya

ફેસબુક એકાઉન્ટમાં કરો આટલા સેટિંગ્સ

Vivek Radadiya