સુરતના વરાછામાં તક્ષશિલા દુર્ઘટના બાદ શહેરની બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી માટેની ઝુંબેશ ચાલી હતી. તક્ષશિલા દુર્ઘટનાને બે વર્ષ થયાં છતાં હજી પણ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા...
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રાત્રી દરમ્યાન બન્યું હતું. કોંગ્રેસના નેતા અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા કરફ્યુ ભંગમાં ઝડપાયેલા બે યુવાનોને છોડાવવા માટે મધરાતે સલાબતપુરા પોલીસ સ્ટેશન...
સુરતમાં જે વેપારીઓ પાસે સફેદ કલરના કાર્ડ છે તે વેપારીઓએ દર સોમવારે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને કોરોના ટેસ્ટનું રીઝલ્ટ શું આવ્યું તે વેપારીએ...
સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં આઈશોલેશન સેન્ટર ચાલુ કરવામાં...
એક બાજું ભારત કોરોનાની મહામારીમાંથી મુક્ત થવા માટે પ્રયત્નો કરી રહ્યો છે. એવામાં દુનિયાના એવા પણ કેટલાક દેશ છે જ્યાં ફરજિયાત માસ્કનો નિયમ હટાવી દેવામાં...
કોરોના વાયરસના કારણે ધો.10માં માસ પ્રમોશનનો નિર્ણય લીધા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના 6.83 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા (બોર્ડની પરીક્ષા)...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, યાસ વાવાઝોડા દરમિયાન મૃત્યુ...
રાજ્યમાં પોલીસ ભરતી મુદ્દે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના મહામારી અને કોરોનાની બીજી લહેરને લઈએ જીપીએસસીની જુદા જુદા વિભાગોની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. પરંતુ,...