સરકારે જાહેર કરેલા ખેતીના 3 કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના લીધે આંદોલનની ધીમુ પડી ગયું હતું. પરંતુ ખેડૂતો ફરીથી...
આગામી 2022માં થનાર ચૂંટણીઓને લઈ અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકાણમાં સત્તા પરિવર્તન થવાનું મનાઈ રહ્યું છે જેને લઈ પાટીદાર...
લશ્કરી ભરતી કચેરી,અમદાવાદ દ્વારા ગુજરાતનાં 20 જિલ્લાઓ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આગામી તા:05થી તા:22 ઓગસ્ટ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટસ...
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થઇ ગયાં છે. જ્યારે એક નાગરિકનું મોત નિપજ્યું છે. સોપોરમાં અમરાપોરા નજીક આતંકીઓએ પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ...
યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનો વિકલ્પ આપવામાં આવશે કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...
CM વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી...