Abhayam News

Category: News

AbhayamNews

સુરત:-આ ભાજપ ના નેતાએ રૂપાણી સાહેબ ને પત્ર લખી કહ્યું કે…

Abhayam
શુક્રવારે ગૌમાંસ ભરીને લઇ જતો એક ટેમ્પો સુરતમાં પલટી ગયો અને ભાજપના મીડિયા કન્વીનર વિનોદ જૈનને આ બાબતની ખબર પડી. જૈનનું કહેવું છે કે તે...
AbhayamNews

દેશભરમાં ખેડૂત આંદોલનને લઈને મોટું એલાન, સરકારનું ટેન્શન વધ્યું.

Abhayam
સરકારે જાહેર કરેલા ખેતીના 3 કાયદાના વિરોધમાં ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના લીધે આંદોલનની ધીમુ પડી ગયું હતું. પરંતુ ખેડૂતો ફરીથી...
AbhayamNews

એક બાજુ ખોડલધામમાં પાટીદારોની બેઠક તો બીજી બાજુ ભાજપે જુઓ શું કર્યું..

Abhayam
આગામી 2022માં થનાર ચૂંટણીઓને લઈ અત્યારથી જ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના રાજકાણમાં સત્તા પરિવર્તન થવાનું મનાઈ રહ્યું છે જેને લઈ પાટીદાર...
AbhayamNews

આ જગ્યાએ આ સુધી લશ્કરી ભરતી રેલીનું આયોજન:-લશ્કરમાં જોડાવાની તક..

Abhayam
લશ્કરી ભરતી કચેરી,અમદાવાદ દ્વારા ગુજરાતનાં 20 જિલ્લાઓ અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આગામી તા:05થી તા:22 ઓગસ્ટ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કનેલાવ સ્પોર્ટસ...
AbhayamNews

જુઓ:-જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો..

Abhayam
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થઇ ગયાં છે. જ્યારે એક નાગરિકનું મોત નિપજ્યું છે. સોપોરમાં અમરાપોરા નજીક આતંકીઓએ પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ...
AbhayamNews

નરેશ પટેલનું આગામી મુખ્યમંત્રીને લઈને પાટીદાર સમાજની બેઠક પહેલા મોટું નિવેદન…

Abhayam
આજે ખોડલધામ – કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળવાની છે. ત્યારે નરેશ પટેલ ખોડલધામ પહોંચી ગયા છે. ત્યારે આ બેઠક...
AbhayamNews

સુરત:-SMC મોદી-રૂપાણીના 12 ફોટા લગાવવા આટલા લાખનો ધુમાડો..

Abhayam
સુરત મહાનગર પાલિકા એ 500 કરોડ નો પ્લોટ વેચવા બર પડ્યો એ બાદ હવે સાવ લાખ નું ટેન્ડર મોદી- રૂપાણી ના ફોટો લાગવા મટે પાડ્યું...
AbhayamNews

ગુજરાત યુનિવર્સિટીએ આ વિદ્યાર્થીઓ માટે લીધો મહત્વનો નિર્ણય..

Abhayam
યુનિવર્સિટી દ્વારા કાયદા વિભાગની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનો વિકલ્પ આપવામાં આવશે કાયદા વિભાગમાં માસ પ્રમોશન આપવામાં નહીં આવે હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...
AbhayamNews

જાણો ખેડૂતોને કેટલી સહાય મળશે CM એ કરી જાહેરાત…

Abhayam
CM વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી...
AbhayamNews

શું કોરોનાથી મરનાર લોકોના પરિવારજનો ને મળશે 4 લાખ રૂ.? SCએ મોદી સરકારને આપ્યા આટલા દિવસ..

Abhayam
આ મામલે જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહની બેચે કેન્દ્ર સરકારને 24 મેએ નોટિસ જાહેર કરી હતી. કેન્દ્ર સરસકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે...