સી.આર.પાટીલે આપી ચીમકી. મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં તેમ જ મિડિયામાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માગ કરી છે કે કેન્દ્ર સરકાર વેકસીન બનાવવાની ફોર્મૂલા જાહેર કરે અને અન્ય કંપનીઓને પણ વેકસીન બનાવવા માટે આદેશ કરે.. મુખ્યમંત્રી...
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય...
સેવા સંસ્થાનાં યોદ્ધાઓ રાત દિવસ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામોમાં જઈ સેવા આપી રહ્યા છે ત્યારે અવનવી ઘટનાઓ પણ નજર સમક્ષ આવી રહી છે. કોરોનાનાં બીજા વેવમાં...
કોરોનાની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું છે અને કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત...