Abhayam News

Category : Abhayam

AbhayamNews

મોરબી: સીરામીક એસો.ની ટીમે એક જ સપ્તાહમાં ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટ ઉભો કર્યો

Abhayam
મોરબી સીરામીક એસોસીએસનની ટીમના હોદેદારોએ રાત દિવસ એક કરીને અથાક પ્રયત્નો કરીને માત્ર એક જ સપ્તાહમાં ૬૫ ટનની ક્ષમતા વાળો ઓકિસજન પ્લાન્ટન ઉભો કરી દીઘો...
AbhayamNews

ઓક્સિજન ની કટોકટી સર્જાતા સુરત સિવિલ તેમજ સ્મિમેર દ્વારા લેવાયો મોટો નિર્ણય…

Abhayam
સુરતમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું છે. કોરોના કેસમાં છેલ્લા એક માસમાં ઝડપથી વધારો થતા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા...
AbhayamNews

આ રાજ્યના CMએ 14 દિવસના લોકડાઉનની કરી જાહેરાત…

Abhayam
કોરોના વાયરસની નવી તરંગનો સામનો કરી રહેલા કર્ણાટકે બે અઠવાડિયા માટે લોકડાઉન જેવા પ્રતિબંધની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ સોમવારે જાહેરાત કરી કે, રાજ્યમાં...
AbhayamNews

સુરત:-ભાજપના પુર્વ કોર્પોરેટરનો પુત્ર એકસપાયરી ડેટના રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી કરતા પકડાયો…..

Abhayam
થોડા દિવસો પહેલાં સુરતમાંથી રેમ ડેસીવર ઇન્જેકશનના કાળા બજારી નો મામલો બહાર આવ્યો હતો. જેમાં એક્સપાયરી ડેટ વાળા remdesivir ઇન્જેક્શન ઉંચી કિંમતે વેચવામાં આવી રહ્યા...
AbhayamNews

આ શહેરમાંથી પકડાયું નકલી રેમડેસિવિર ઇંજેકશનનું કૌભાંડ..

Abhayam
હાલમાં રેમેડિસિવર ઈન્જેક્શનની બ્લેક માર્કેટિંગ વિરુદ્ધ પોલીસ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પોલીસને 10 હજાર બનાવટી રેમેડિવીવર ઇન્જેક્શન મળી આવ્યા છે. આ અંગે ચાર...
Abhayam

સંકટની આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે ભારતીય વાયુ સેના પણ મદદે આવી ઑક્સીજન ટેન્કરોને એરલિફ્ટ કરવાના શરૂ કરી દીઘા…

Abhayam
દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેરનો કેર સતત ચાલી રહ્યો છે. મેડિકલ ઓક્સીજનની જરૂરત વધી ગઈ છે. સંકટની આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે...
AbhayamNews

જુઓ ફટાફટ:- મે અને જૂન આમ બે મહિનાઓ માટે કેન્દ્ર સરકાર દેશના 80 કરોડ લોકોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ ફ્રી આપશે…

Abhayam
ગરીબો પ્રત્યે PM નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ભારત સરકારે અગાઉની ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PM-GKAY) મુજબ જ રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા કાયદા- નેશનલ ફૂડ...
AbhayamNews

સુરત:- જિલ્લા કલેકટર ડો.ધવલ.પટેલ. એ ડૉક્ટરોને કોરોના દર્દી માટે આ ઇન્જેક્શન લખી ન આપવા અપીલ કરી..

Abhayam
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પોઝિટિવ દર્દીઓની સારવાર માટે રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ નામના ઇન્જેક્શન આપવામાં...
AbhayamNews

જુઓ અહીંયા:-આ એક કથાકાર કોરોના મહામારીમાં કોરોના દર્દીઓ ની વ્હારે આવ્યા, કથા દરમિયાન રૂ. 1 કરોડ આપવાની જાહેરાત કરી..

Abhayam
રાજુલા, સાવરકુંડલા, તળાજા, મહુવામાં જરૂરિયાત હશે એ પ્રમાણે મદદ કરાશે કોરોનાની સારવારમાં ચાર તાલુકાને 25-25 લાખ રૂપિયા આપવામાં આવશે વૈશ્વિક મહામારીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને...
AbhayamNews

સુરત:- AAP ના આ કોર્પોરેટર એ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના દર્દી માટે એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યા છે વાહ વાહ…

Abhayam
કોરોનાની મહામારીમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પોતાના વોર્ડ દીઠ શરૂ કર્યા છે આઇસોલેશન સેન્ટર. નગરસેવકો પોતે કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં જોડાઈ રહ્યા છે દીપ્તિ બેન...