Abhayam News

Category : Abhayam

AbhayamNews

હવે ઈન્કમટેક્સમાં ઇમેઈલથી રજૂઆત કરીને એડવાન્સ રૂલિંગ મેળવી શકાશે….

Abhayam
ભારતમાંથી વિદેશમાં આર્થિક વહેવાર કરનારા કે પછી વિદેશથી ભારતમાં આર્તિક વહેવાર કરનારાઓ દ્વારા સ્પષ્ટતા મેળવવા માટે હવે ઇ-મેઈલથી રજૂઆત કરવાનો રસ્તો ભારત સરકારે ખોલી આપ્યો...
AbhayamNews

પલસાણાની સોમ્યા ડાઇંગ મિલમાં વહેલી સવારે ગેસના બોટલ ફાટતા આગ..

Abhayam
સુરતમાં છેલ્લા ઘણા દિવસથી આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. જેમાં આજરોજ વહેલી સવારે સુરતના પલસાણાની સૌમ્યા ડાઈગ મિલમાં આગની ઘટના બની હતી.આ આગ...
AbhayamSocial Activity

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 126 મી જન્મજયંતી દિવસે યોજાશે મહારક્તદાન કેમ્પ…

Abhayam
સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 126 મી જન્મજયંતી દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન રવિવારે તા...
AbhayamNews

શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ આ તારીખે ઉજવાશે…

Abhayam
શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી તારીખ 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન...
AbhayamNews

ગુજરાત હાઈકોર્ટ પણ કોરોના કેસ વધતાં એલર્ટ, ચીફ જસ્ટિસે બોલાવી મહત્વની બેઠક…

Abhayam
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ મુદ્દે ન્યાયતંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. આજના કોરોના કેસોએ ગુજરાત સરકાર સહિત તમામ ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે. ત્યારે...
AbhayamNews

આ જિલ્લામાં સિંચાઇ માટે નર્મદાના પાણી પહોચાડવા 4369 કરોડના કામોને મંજૂરી..

Abhayam
સરકારે જણાવ્યું હતું કે, કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ...
AbhayamNews

અમદાવાદ:-કોરોના કેસ વધતા તંત્રની તૈયારી,સમસર હોસ્ટેલમાં આઇસોલેશન કોવિડ કેર સેન્ટર ફરી તૈયાર….

Abhayam
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સમરસ બોય હોસ્ટેલમાં પહેલી લહેર અને બીજી લહેરમાં આઇસોલેશન કેર...
AbhayamNews

ગોવામાં હનીમુન બાદ સુરતમાં મળ્યું મોત:- લક્ઝરી બસના ACનું કોમ્પ્રેશર ફાટતા આગ લાગી હતી…

Abhayam
સુરતના હીરાબાગ વિસ્તારમાં 18 જાન્યુઆરીના રોજ એક લક્ઝરી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી. તે સમયે જ્યારે બસ...
AbhayamNews

રાજકોટમાં ભાજપના કાર્યકર્તા સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ…

Abhayam
લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં આવ્યા બાદ અલગ-અલગ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ કે પછી નેતાઓ સામે પણ ગુનો દાખલ થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો...
AbhayamNews

હેલિકોપ્ટર ક્રેશ મામલે IAFનો મોટો ખુલાસો, યાંત્રિક ખામી નહીં પરંતુ આ કારણે બની હતી દુર્ઘટના…

Abhayam
IAF એ કહ્યું છે કે 8 ડિસેમ્બર 2021 ના ​​રોજ Mi-17 V5 હેલિકોપ્ટર ક્રેશની ટ્રાઈ સર્વિસ તપાસમાં તેના પ્રારંભિક પરિણામોમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ...