Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamSocial Activity

ગીર ગઢડા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સુરતથી આવેલા ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન આપ્યું.

Abhayam
ગીર ગઢડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખરેખર સરકારી હેલ્થ સેન્ટર જે રીતે કાર્યરત હોવા જોઈએ એ જ વાસ્તવિકતા આ આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી હતી. જેમાં ઓકસીજનની...
AbhayamNews

અમેરિકાથી આવ્યું ઓક્સિજન જાણો શુ છે ખબર…

Abhayam
ગુજરાતમાં કોરોના સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજોએ મદદનો હાથ લંબાવ્યો છે ટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી  વિશ્વ ઉમિયાધામ યુએસએ (USA)...
Abhayam

ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા યોજવાની માગ અંગે કોણે શિક્ષણંત્રીને લેખિતમાં રજુઆત કરી જાણો ખબર…

Abhayam
પરીક્ષા નહીં લેવાના વાલીઓના એક વર્ગથી વિરોધાભાસી મત કોરોનાની મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ દસની પરીક્ષા નહીં યોજવાની તરફેણમાં છે. પણ સ્વનિર્ભર...
AbhayamNews

આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી જાણો શુ છે ખબર?

Abhayam
રાજ્યની 6 મેડિકલ કોલેજના 1700 ડોક્ટર આજથી હડતાળ પર  માગણીઓ યોગ્ય હોઈ શકે છે, પણ હડતાળ માટેનો સમય ખોટો  આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી નર્સ...
AbhayamNews

સ્કૂલે ટોકનના નામે 2021-22ના સત્ર માટે એડવાન્સ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું જાણો શુ છે ખબર…

Abhayam
પાલડીમાં આવેલી શારદા મંદિર સ્કૂલે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ સત્રની ફી માટે વાલીઓને મેસેજ કર્યા. 20 મે પહેલા 7500 રૂપિયાની ફી ફરી બાળકોનું એડમિશન કન્ફર્મ...
AbhayamLife Style

ગુજરાતમા આવ્યા રાહત ના સમાચાર જાણો શુ છે ખબર…

Abhayam
ગુજરાતમા મા અને મા વાત્સલ્યમ્ કાર્ડધારકને કોરોના ની સારવારના ખર્ચમા રાહત મળશે. ખાનગી હોસ્પિટલમા સારવાર લેનારને દૈનિક 5000 સુધી ની મર્યાદામા 10 દીવશના 50000 સુધીની...
AbhayamNews

સુરત:- APP ના નગરસેવકૉ સાચા અર્થમાં નગરસેવક સાબિત થયા..જુઓ કઈ રીતે કોરોના દર્દીઓની સેવા કરે છે…

Abhayam
કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ...
AbhayamSocial Activity

સેવાનાં સૈનિકોએ સાવજનાં ગામ ગીરમાં પહોંચી દર્દીઓને સારવાર આપી..

Abhayam
ગીર એટલે સાવજોનું ઘર અને સાવજો વચ્ચે રહેતા મજબૂત માણસોનું નિવાસ. પણ કોરોનાને કારણે પ્રાથમિક સારવાર ના મળતા ત્યાંના વિવશ થયેલા દર્દીઓ માટે 12 દિવસ...
AbhayamNews

બેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશા માં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જાણો શુ છે ખબર……

Abhayam
Updated By: May 12, 2021 કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત… પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ બેઠકમાંબેઠકમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશેમાં એક મહત્વનો નિર્ણય...
AbhayamNews

સી.આર.પાટીલે આપી ચીમકી જાણો શુ છે ?…

Abhayam
સી.આર.પાટીલે આપી ચીમકી. મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં તેમ જ મિડિયામાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને...