Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamNews

જુઓ જલ્દી:-ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર..

Abhayam
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની જાહેરાતખેડૂતો સાથે મંત્રણા કરવા સરકાર તૈયારખેડૂતોએ 3 કૃષિ કાયદાને પરત ખેંચવાની વાત ભૂલી જવી પડશે ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર,આ...
AbhayamNews

સુરત :: શિક્ષણ સમિતિમાં ભાજપના સભ્યનો દારૂનો વિડીયો વાયરલ, AAP ના સભ્ય વિરુદ્ધ છેડતીની ફરિયાદ

Abhayam
ભાજપે 10 ઉમેદવારના ફોર્મ ભર્યા બાદ 11 માં ફોર્મ તરીકે રાકેશ નું ફોર્મ ભરવામાં આવ્યું છે જેને કારણે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ પૂરો...
AbhayamNews

ઓક્સિજન બંધ કરી આ હોસ્પિટલમાં મોક ડ્રિલ કરાતા આટલા દર્દીઓના મોત થયા..

Abhayam
આગ્રામાં ભગવાન થિયેટર સ્થિત પારસ હૉસ્પિટલમાં 26 એપ્રિલે સવારે 7 વાગ્યે ઓક્સિજન બંધ કરવાની મોકડ્રીલ કરવામાં આવી હતી. આ દરમિયાન હૉસ્પિટલમાં 96 દર્દી એડમિટ હતા....
AbhayamSocial Activity

જુઓ:-સુરતમાં પાટીદાર મહિલાના અંગદાનથી સાતને નવું જીવન..

Abhayam
કોરોના કાળ દરમિયાન પણ સુરતમાંથી અંગદાન થવાનો સીલસીલો યથાવત રહ્યો છે. લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ કામિનીબેન ભરતભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર...
AbhayamNews

જુઓ:-રાજય સરકારે આ સંચાલકોને આપી મોટી રાહત..

Abhayam
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને ધંધા-રોજગાર બંધ હતા તેથી લોકોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન પણ રાજ્ય સરકાર...
AbhayamSocial Activity

સુરત:-એમ્બ્રોઇડરી જોબવર્કમાં કામ કરતા મૃતક સભ્યોનાં પરિવારોને આર્થિક મદદરૂપ થતું તેજસ સંગઠન

Abhayam
સુરત શહેરમાં જ્યારે પણ કોઈપણ પ્રકારની આપત્તિઓ આવે છે ત્યારે એક નવી જ ક્રાંતિની શરૂઆત થાય છે, કોરોના સમયમાં જ્યારે અનેક ધંધાઓ પડી ભાંગ્યા છે...
AbhayamSocial Activity

આ હોસ્પિટલ કોરોનામાં અનાથ થયેલા બાળકોને આજીવન મફત સારવાર આપશે..

Abhayam
કોઈ વ્યક્તિ એ ભાઈ તો કોઈ માતા કે પિતા. તો કેટલાક બાળકોને માતા-પિતાની છત્રછાયા ગુમાવી પડી છે. થોડા દિવસો પહેલાં જ અમદાવાદ અને સુરતની કેટલીક...
AbhayamNews

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આ તારીખથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મૂકાશે..

Abhayam
રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં મોટા ભાગના ફરવા લાયક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા કાંઠે આવેલી દુનિયાની સૌથી...
AbhayamSocial Activity

ભારતીય સૈન્ય દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ભૂજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ..

Abhayam
કોરોના મહામારી વચ્ચે, દક્ષિણી કમાન્ડ હેઠળ આવતા ભૂજ ખાતેના ભારતીય વાયુ સંરક્ષણ યુનિટ દ્વારા 04 જૂન 2021ના રોજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS)ની...
AbhayamNews

જાણો:-ઉચ્ચ અધિકારીઓની બદલી આવી રહી:-સુરતના પોલીસ કમિશનર ક્યાં જશે?

Abhayam
ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં પ્રમોશન અને બદલીની સંભાવના તેજ બની છે. ખાસ કરીને જિલ્લાના પોલીસ અધિક્ષક અને શહેરોના પોલીસ કમિશનર બદલાય તેવી સંભાવના છે. આ...