Abhayam News

Month: January 2022

AbhayamNews

ગુજરાત:-શાળા-કોલેજોએ કોરોના વકરતા સ્વેચ્છિક લઇ લીધો આ મોટો નિર્ણય…

Abhayam
કોરોનાના વધતા સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ પણ સંક્રમિત થઈ રહ્યો છે.  તેવામાં વિદ્યાર્થીઓને કોરોનાથી કેવી રીતે બચાવવા તે સૌથી મોટો સવાલ ઊભો થયો...
AbhayamNews

કોરોનાના કેસ વધતા આ શહેરમાં બસ 50% સીટિંગ કેપેસીટી સાથે જ દોડશે…..

Abhayam
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા ભારતવર્ષમાં જાહેર પરિવહનમાં સુવિધા પૂરી પાડવાની કામગીરીમાં અગ્રેસર રહ્યું છે. તેના...
AbhayamNews

અનેક અનાથ બાળકોની માતા સિંધુતાઈ સપકાલે આ જગતમાંથી વિદાય લીધી, વાંચો હિમતવાન નારીની આ અદભૂત કથા…

Abhayam
મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક...
AbhayamNews

સુરતમાં વધુ એક દુષ્કર્મ ઘટના,જાણો કોણે દુષ્કર્મ આચર્યું…?

Abhayam
સુરતમાં 15 વર્ષની કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. ડીંડોલી વિસ્તારમાં રહેતા પીડિતાના માતા પિતા જ્યારે દવાખાને ગયા હતા… ત્યારે કિશોરીને પાડોશી રાહુલે પાણીનો કોક ચાલુ...
AbhayamNews

હવે AAP નેતા યુવરાજસિંહે આ સરકારી ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો….

Abhayam
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2021માં ઊર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. મહારાષ્ટ્રની NSCIT નામની એક કંપની દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે અને...
AbhayamNews

SMC:-કોરોનાને લઈ કમિશનરનું મોટું નિવેદન….

Abhayam
છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં સૌથી વધારે કેસ સુરત અને અમદાવાદ આ બે શહેરોમાંથી જ સામે આવી રહ્યા છે. ત્યારે...
AbhayamNews

નવા વર્ષમાં પોટાશ ખાતરમાં આટલા રૂપિયા નો વધારો કરી દેવાયો..

Abhayam
2022 નું વર્ષ ખેડૂતોની આવક બમણી કરવાનું વર્ષ છે. પરંતુ નવા વર્ષની શરૃઆત સાથે જ ખેડૂતોની આવક બમણી કરવાની  વાત તો દૂર રહી પણ  પોટાશ ખાતરની...
AbhayamNews

અમદાવાદ : લાંચ લેવામાં ગૃહ વિભાગ અગ્રેસર, જાણો કયા કયા વિભાગમાં કેટલી ટ્રેપ થઈ….

Abhayam
ભ્રષ્ટાચારને લઇને સરકારી બાબુઓએ જાણે કે ના સુધારવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2021માં એસીબીએ 173 કેસ કરીને 287 આરોપીઓ સામે કાર્યવાહી...
AbhayamNews

આ રાજ્યમાં મિની લોકડાઉન:-આટલા વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે…

Abhayam
રાજ્ય સરકારના પ્રતિબંધ અનુસાર હવેથી 15 જાન્યુઆરી સુધી રાતના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ, બાર સહિતની બીજી દુકાનો હવે 8 વાગ્યા સુધી...
AbhayamNews

આ રાજ્યમાં ધોરણ 1થી 8ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ કરવાનો આદેશ..

Abhayam
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધતા ધો. 1થી 8 ના વર્ગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, મુંબઇમાં કોવિડ અને ઓમીક્રોનના વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને...