Abhayam News

Month : July 2021

AbhayamNews

સંસ્કૃતિનું નગર ધોળાવીરાને હવે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો…

Abhayam
ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટને ધોળાવીરા સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં આ નિર્ણય...
AbhayamNews

Citizenship Amendment Act Rules નિયમ-કાયદા બનાવવામાં વધુ વિલંબ 6 મહિનાનો માંગ્યો સમય…

Abhayam
ગૃહ મંત્રાલયએ નાગરિકતા સંશોધન કાયદાના નિયમ બનાવવા માટે વધુ 6 મહિનાનો સમય માંગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદ ને આ વાતની જાણકારી આપી. મંત્રાલયે રાજ્યસભા અને...
AbhayamNews

કપાસિયા-સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો….

Abhayam
આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે સિંગતેલ અને કપાસિયા, પામોલિન તેલમાં ફરી ભાવ વધારો થયો રાજકોટથી તહેવારો પહેલા...
AbhayamNews

કોરોનામાં માતા કે પિતામાંથી એક ને ગુમાવનાર બાળકોને સરકાર આપશે સહાય.

Abhayam
વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં  (Corona Pandemic) અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દીકરા, દીકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન અથવા...
AbhayamNews

હરિધામ સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા..

Deep Ranpariya
મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ...
AbhayamNews

ગલગોટાના ફૂલની ખેતી કરો અને વર્ષે રૂ. 15 લાખની કમાણી કરો….

Abhayam
કોરોનાને (coronavirus time) કારણે અનેક લોકો નોકરી છોડીને ગામડે જતા રહ્યા છે. જો તમે પણ નોકરી છોડી (Job Loss)ને ગામડે જતા રહ્યા છો અને તમારી...
AbhayamNews

કોણ બનશે કર્ણાટકના સીએમ?

Deep Ranpariya
બી એસ યેદિયુરપ્પાએ કર્ણાટકના (Karnataka Next CM)મુખ્યમંત્રી પદેથી સોમવારે રાજીનામું (BS Yediyurappa Resignation)આપ્યા પછી તેમના ઉત્તરાધિકારીને લઇને ભારતીય જનતા પાર્ટીમાં કવાયત શરૂ થઇ ગઈ છે....
AbhayamNews

ગુજરાત માં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો યુનિવર્સિટી એક્ટનો કરશે વિરોધ…

Abhayam
રાજ્ય સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટ (Private University Act) દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી (Private University) માં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ગ્રાન્ટેડ...
AbhayamNews

ભારત માં ફરી સર્જાઈ રહ્યો છે કોરોના નો કહેર ધીમે ધીમે વધી રહ્યા છે કોરોના ના કેસો..

Deep Ranpariya
ભારતમાં 24 કલાકમાં 39361 લોકો સંક્રમિત થયા, 416 દર્દીઓએ જીવ ગુમાવ્યો. અહેવાલ મુજબ ભારત સહીત સમગ્ર વિશ્વ માં ત્રીજી લહેર આવવા ની છે. ક્યાંક ને...
AbhayamNews

આજથી ધોરણ 9થી 11ની ઓફલાઇન સ્કૂલો શરૂ થઈ.

Abhayam
બધા વિદ્યાર્થીઓ એકસાથે ભેગા ના થાય એ માટે સ્કૂલમાં બે અલગ અલગ રિસેસ રાખવામાં આવી આજે 95 ટકા વિદ્યાર્થીઓના સંમતિપત્રક મેળવવામાં આવ્યા 50 ટકા કેપેસિટીને...