આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ. મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય. બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા. અમદાવાદમાં...
લોકોને આધાર કાર્ડ કઢાવવામાં પડતી તકલીફ ના લીધે આ કોર્પોરેટર દ્વારા તકલીફનું નિવારણ લાવવા આધાર કાર્ડ સુધારા,વધારા અથવા નવું કાઢવા માટે કેમ્પ નું આયોજન કરવામાં...
મહારાષ્ટ્ર વિધાનસભામાં કાર્યકારી સ્પીકર ભાસ્કર જાદવ સાથે ધક્કામુક્કી તથા ગેરવર્તણૂંકના આરોપસર ભાજપના 12 ધારાસભ્યોને 1 વર્ષ માટે સસ્પેંન્ડ કરી દેવાયા છે.. મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા અધિવેશનના...
આશરે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જા સ્થિત પોતાના વતન જવા માટે શિવાજી બ્રીજ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દુર્ભાગ્યવશ બરેલી-નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં...
મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 7 જુલાઈના રોજ થઈ શકે છે. 17 થી 22 જેટલા નવી મંત્રીઓ શપથ લેવાના છે. તેમજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું...
સુરંગકાંડ પછી અમદાવાદની સાબરમતી જેલ વગદાર અને માલદાર કેદીને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો વિસ્ફોટક પત્ર વાયરલ થયો છે. સુરંગકાંડ જ્યાંથી પકડાયો હતો તેવા જુની...