Abhayam News

Month : July 2021

AbhayamSocial Activity

લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ સુરતની સેવાકીય સંસ્થા લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટની નોંધ લીધી..

Abhayam
સુરતમાં છેલ્લા 13 વર્ષ થી ચાલી રહેલી સંસ્થા જે વડીલોને નિઃશુલ્ક યાત્રા કરાવે છે, માં બાપ વગરની દીકરીને સગાઈ અને લગ્ન કરાવે છે સાથે કોવીડ...
AbhayamNews

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ જાણો શા માટે સરકાર એ નિર્ણય લીધો….

Abhayam
આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ. મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય. બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા. અમદાવાદમાં...
AbhayamNews

સુરત:-વોર્ડ નં ૧૮ દ્વારા બે દીવસનો આધારકાર્ડ કેમ્પ…

Abhayam
લોકોને આધાર કાર્ડ કઢાવવામાં પડતી તકલીફ ના લીધે આ કોર્પોરેટર દ્વારા તકલીફનું નિવારણ લાવવા આધાર કાર્ડ સુધારા,વધારા અથવા નવું કાઢવા માટે કેમ્પ નું આયોજન કરવામાં...
AbhayamNews

મહારાષ્ટ્રમાં વિધાનસભા ભાજપના આટલા ધારાસભ્યો 1 વર્ષ માટે સસ્પેંડ.:-જાણો કારણ..

Abhayam
મહારાષ્ટ્ર વિધાનસભામાં કાર્યકારી સ્પીકર ભાસ્કર જાદવ સાથે ધક્કામુક્કી તથા ગેરવર્તણૂંકના આરોપસર ભાજપના 12 ધારાસભ્યોને 1 વર્ષ માટે સસ્પેંન્ડ કરી દેવાયા છે.. મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા અધિવેશનના...
AbhayamNewsSocial Activity

આ પોલીસ જવાનને સલામ છે..તમે પણ કહેશો વાહ વાહ:-વાચો સમગ્ર ઘટના…

Abhayam
આશરે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જા સ્થિત પોતાના વતન જવા માટે શિવાજી બ્રીજ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દુર્ભાગ્યવશ બરેલી-નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં...
AbhayamNews

જાણો કારણ:-CBIએ આ ત્રણ રાજ્યોમાં પાડયા દરોડા…

Abhayam
CBIની એન્ટી કરપ્શન બ્રાન્ચે ઉત્તર પ્રદેશ સરકારના આદેશ પર સિંચાઈ વિભાગની તરફથી લખનૈઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ ફરીયાદના આધારે 30 નવેમ્બર 2017માં નવો કેસ...
AbhayamNews

નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં આટલા મીટર ઘટી, તમામ પાવર હાઉસ યુનિટ થયા બંધ..

Abhayam
સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળ સપાટી (water level) એક મહિનામાં 10 મીટર કરતા પણ નીચે જતી રહી છે. નર્મદા ડેમની જળ...
AbhayamNews

મોદી મંત્રીમંડળમાં વિસ્તરણને લઈને મહત્વના સમાચાર….

Abhayam
મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 7 જુલાઈના રોજ થઈ શકે છે. 17 થી 22 જેટલા નવી મંત્રીઓ શપથ લેવાના છે. તેમજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું...
AbhayamNews

જાણો સમગ્ર ઘટના :-સાબરમતી મધ્યસ્થ જેલમાં કૌભાંડ..

Abhayam
સુરંગકાંડ પછી અમદાવાદની સાબરમતી જેલ વગદાર અને માલદાર કેદીને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો વિસ્ફોટક પત્ર વાયરલ થયો છે. સુરંગકાંડ જ્યાંથી પકડાયો હતો તેવા જુની...
AbhayamSocial Activity

શ્રી ખોડલધામ યુવા સમિતી ઉમરા વેલંજા આયોજિત રક્તદાન કેમ્પમાં 117 બ્લડયુનિટ એકઠું કરાયું.

Abhayam
કોરોનાકાળમાં સૌથી વધુ જો જરૂર હોય તો એ રક્તની છે આવા આ કપરા સમયમાં માનવતા માટે રક્તદાન એ જ જીવનદાન છે. લોહીના થોડાંક ટીપાં કોઈની...