ફક્ત આ લોકો જ થઈ શકશે યાત્રામાં સામેલ:-જગન્નાથ પુરીની રથયાત્રાને લઈને મોટો નિર્ણય
કોરોના સંક્રમણના કારણે આ વર્ષે પણ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથીની રથયાત્રા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જોકે કોવિડ-19 ગાઈડલાઈન્સની સાથે યાત્રાનું આયોજન થશે. રથાયાત્રાને ભક્તો...
