Abhayam News

Month : June 2021

AbhayamNews

રામ મંદિર માટે ખરીદેલી જમીનમાં કૌભાંડનો આરોપ:-10 મિનિટમાં 2 કરોડ થયા આટલા કરોડ..

Abhayam
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જમીનની ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે....
AbhayamNews

હવે ડ્રોનથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં દવા અને મેડિકલ સામગ્રી પહોંચાડશે..

Abhayam
દેશના અંતરિયાળ વિસ્તારોમાં હવે દવાઓ તથા મેડિકલ સામગ્રી ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે પરવાનગી આપી દીધી છે. ૧૮મી જૂનથી બેંગ્લુરૂમાં...
AbhayamNews

સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ કોરાણે મૂકાયું, માસ્ક વગર કાર્યકરોના ટોળા દેખાયા…

Abhayam
કોરોના સંક્રમણની પહેલી લહેર બાદ બીજી લહેર દરમિયાન નેતાઓ જે રીતે જાહેર સભા, પ્રચાર કર્યા હતાં. તેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરવામાં આવી હતી. જે...
AbhayamNews

સંચાલકોની માંગ:-કોચિંગ કલાસ પણ શરૂ કરવાની છૂટ આપવા..

Abhayam
અમદાવાદ : કોરોનાને લઈને રાજ્યભરમાં કોચિંગ કલાસીસો ઘણા સમયથી બંધ છે ત્યારે કોચિંગ કલાસીસોના સંચાલકોએ સરકાર સમક્ષ કલાસીસો ખોલવાની છુટ આપવા ઉગ્ર માંગ કરી છે....
AbhayamNews

જુઓ જલ્દી:-આજે AAPની મોટી જાહેરાત, આવતીકાલે ભાજપની મોટી બેઠક..

Abhayam
15મી જૂને ભાજપના ધારાસભ્યોને બેઠક મળનાર છે જેમાં સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની...
AbhayamNews

હાર્દિક પટેલ આપ નો ચહેરો બની શકે છે:-જાણો સમગ્ર ઘટના …

Abhayam
હાર્દિક પટેલ આપ નો ચહેરો બની શકે છે: પાટીદારોનું રાજકીય વર્સસ્વ ટકાવવા માટે.. પાટીદાર આંદોલનના યુવા અને આક્રમક નેતા તરીકેની છાપ ધરાવતા હાર્દિક પટેલે કોંગ્રેસનો...
AbhayamNews

સુરત : VNSGU દ્વારા આ તમામ કોર્ષમાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા આ તારીખ પછી શરૂ થશે..

Abhayam
આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે આ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન કેવી રીતે મળશે તેને...
AbhayamNews

ઈસુદાન ગઢવી CM કેજરીવાલની હાજરીમાં AAPમા જોડાયા..

Abhayam
ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે મહાનગર અમદાવાદની મુલાકાત...
AbhayamNews

અગ્રણીઓ આ મુદ્દે કેમ ચૂપ છે:-સમાજને 10 ટકા અનામત અપાવનાર યુવાનો કેમ કોર્ટ કચેરીના ધક્કા ખાય છે ?

Abhayam
ગઈકાલે મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં એક વાત સૌથી નોંધનીય રહી હતી કે નરેશ પટેલ ને બાદ કરતા મોટાભાગના પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ ભાજપના પ્રત્યક્ષ કે પરોક્ષ...
AbhayamNews

કેંદ્રીય કર્મચારીઓના DA પર કોરોનાની અસર હવે ક્યારે થશે જાહેરાત?

Abhayam
1 જાન્યુઆરી 2021 ના DA વધારામાં મોડું થવા પાછળનું કારણ જણાવતાં સ્ટાફ સાઇડના સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે અમે નાણામંત્રાલયના વ્યય વિભાગ અને ડિપાર્ટમેંટ...