અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જમીનની ખરીદીમાં કૌભાંડનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે....
દેશના અંતરિયાળ વિસ્તારોમાં હવે દવાઓ તથા મેડિકલ સામગ્રી ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માટે પરવાનગી આપી દીધી છે. ૧૮મી જૂનથી બેંગ્લુરૂમાં...
અમદાવાદ : કોરોનાને લઈને રાજ્યભરમાં કોચિંગ કલાસીસો ઘણા સમયથી બંધ છે ત્યારે કોચિંગ કલાસીસોના સંચાલકોએ સરકાર સમક્ષ કલાસીસો ખોલવાની છુટ આપવા ઉગ્ર માંગ કરી છે....
15મી જૂને ભાજપના ધારાસભ્યોને બેઠક મળનાર છે જેમાં સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની...
હાર્દિક પટેલ આપ નો ચહેરો બની શકે છે: પાટીદારોનું રાજકીય વર્સસ્વ ટકાવવા માટે.. પાટીદાર આંદોલનના યુવા અને આક્રમક નેતા તરીકેની છાપ ધરાવતા હાર્દિક પટેલે કોંગ્રેસનો...
આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે આ વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન કેવી રીતે મળશે તેને...
ગુજરાત રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સોમવારે મહાનગર અમદાવાદની મુલાકાત...
ગઈકાલે મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં એક વાત સૌથી નોંધનીય રહી હતી કે નરેશ પટેલ ને બાદ કરતા મોટાભાગના પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ ભાજપના પ્રત્યક્ષ કે પરોક્ષ...
1 જાન્યુઆરી 2021 ના DA વધારામાં મોડું થવા પાછળનું કારણ જણાવતાં સ્ટાફ સાઇડના સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે અમે નાણામંત્રાલયના વ્યય વિભાગ અને ડિપાર્ટમેંટ...