માતા-પિતા સંતાનને ભણાવી ગણાવીને મોટો કરીને તેને પગભર કરે છે અને પરણાવે છે. પરંતુ જ્યારે વૃદ્ધવસ્થામાં માતા-પિતાને સાચવવાનો વારો આવે ત્યારે સંતાન માતા-પિતાથી ધ્રુણા કરવા...
પ્રાથમિક સુવિધાના અભાવે લોકો આપ તરફ વળ્યાં. સુરતના સચિનમાં શિલાલેખ સોસાયટીના થી વધુ આપમાં જોડાયા. વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત....
સૌરાષ્ટ્રથી પરિવાર સાથે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ ગામે આવીને વસેલાં જમનાબેન નકુમ દ્વારા અથાક પરિશ્રમ કરીને ગૌશાળા ઊભી કરી છે. માત્ર બે ચોપડી ભણેલાં...
ડો. પ્રવિણ તોગડીયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં ૩ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીનાં ભાગરૂપે એક અઠવાડિક વિવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે નાના વરાછા...
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રીયતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ ગુજરાતમાં વધી રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ શહેર અને ગામડાના...