Abhayam News

Tag : social activity

AbhayamSocial Activity

સુરતના આ પાટીદાર યુવાને જન્મદિવસ આ રીતે ઉજવ્યો અને માનવતા મહેકાવી…!!

Abhayam
આ સમય જોતા જન્મ દિવસની ઉજવણી રોડ પર કે બહાર ફરવા જઈને મિત્રો કે સગાસંબંધીઓ સાથે કેક કાપવાની અને જન્મદિવસની પાર્ટીને ઉજવવાની એક ફેશન બની...
AbhayamSocial Activity

સુરતનાં મિત્રો દ્વારા LPG ગેસથી ચાલતા 22 જનરેટરો સૌરાષ્ટ્રની સેવામાં..

Abhayam
વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી...
AbhayamSocial Activity

સેવાના સૈનીકોની સેવા કરવાનો લ્હાવો લેતા ત્રણ મિત્ર..

Abhayam
અચાનક આવેલી કોરોનાની બીજી લહેરથી આમ જનતા ત્રાહીમામ હતી જ્યાં તંત્ર લાચાર હતું અને કોઈ પણ હોસ્પીટલમાં બેડ મળવો મુશ્કેલી ભર્યું હતુ એવા સમયે ‘સેવા’...
AbhayamSocial Activity

સુરત એવી પ્રથમ સ્કૂલ જેને કોરોના મહામારી માં પણ રક્તદાન આયોજન થયું..

Abhayam
રક્તદાન તેજ મહાદાન ને દયાન માં રાખીને એમ્બિશન મોડર્ન સ્કૂલ દ્વારા મહારક્તદાન કેમ્પ નું તારીખ ૨૩/૦૫/૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લોક...
AbhayamNews

100 થી વધારે જનરેટરો સાથે મહેશભાઈ સવાણી સહિત સેવા સંસ્થાની ટીમ પહોંચી સુરતથી ઉના અને ગીરગઢડા તાલુકામાં..

Abhayam
ગુજરાતે અનેક આપત્તિઓનાં સામના કર્યા છે ત્યારે ખરેખર બધી જ દિશાઓ માંથી કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ ઉભી થઈ રહી છે આ સમયે લોકો કોરોનાની મહામારી...
AbhayamSocial Activity

સેવા સંસ્થાની સેવાને સફળ બનાવનાર પડદા પાછળનાં યોદ્ધાઓ..

Abhayam
હજારો દર્દીઓના જીવ બચાવવાનું કાર્ય કરતી સેવા સંસ્થાનાં ચાવીરૂપ વ્યક્તિ ગણાતા અજય પટેલ, પંકજ સિદ્ધપરા, ધાર્મિક માલવીયા, વિપુલ બુહા, વિપુલ સાચપરા, સતિષ ભંડેરી , દિલિપભાઈ...
AbhayamSocial Activity

ફરી વતન ની વ્હારે: સુરત સેવા સંસ્થા દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર 100 જનરેટર મોકલ્યા…

Abhayam
વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી...
AbhayamNews

સુરતના ઓક્સીજન મેન:-ખરેખર પડદા પાછળના એક લાજવાબ યોધ્ધા…

Abhayam
કોરોનાનુ સંક્રમણ ખૂબ મોટા પ્રમાણ માં હતુ.હોસ્પિટલમા બેડ નહોતા મળતા શહેર, રાજ્ય માં ઓક્સિજન બોટલની અછત હતી. સુરત શહેરની નામાંકિત હોસ્પિટલો પણ ઓક્સિજન બોટલ મેનેજ...
AbhayamSocial Activity

સુરત:-માનવતા હજુ મરી પરવારી નથી:-વાંચો સમગ્ર અહેવાલ તમે પણ ચોકી જશો..

Abhayam
સુરતનો અંકિત પડશાલા જ્યારે ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના પિતાનું અવસાન થયું. નાના ભાઈ બહેન સહિતના પરિવારની જવાબદારી આ ૧૭ વર્ષના છોકરા પર...
AbhayamSocial Activity

આ સાહેબની સંવેદનાને સો સો સલામ,લોકો કરી રહ્યા છે વાહ વાહ..વાંચો સમગ્ર અહેવાલ.

Abhayam
ત્રણ-ચાર દિવસ પહેલાની જ આ વાત છે. જૂનાગઢમાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવતા શ્રી પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે એક યુવાન આવ્યો. સાહેબને મળીને આ યુવાને કહ્યું,...