Abhayam News

Tag : PM MODI

AbhayamNews

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોરોના પ્રભાવિત સેક્ટર માટે આટલા લાખ કરોડની સહાય..

Abhayam
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મોટી જાહેરાત કરવામાં...
AbhayamNews

ગુજરાત કૅડરના આ પૂર્વ IAS અધિકારીને UPમાં ભાજપે આપ્યું મોટું પદ..

Abhayam
ભાજપે પ્રધાનમંત્રી મોદીના ખાસ મનાતા પૂર્વ આઈએએસ એકે શર્માને યુપી ભાજપના નવા ઉપાધ્યક્ષ બનાવ્યાં છે. ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અરવિંદ શર્મા થોડા મહિના પહેલા ભાજપમાં...
AbhayamNews

PM મોદીએ શરૂ કર્યું ‘મહાઅભિયાન’, 1 લાખથી વધુ ફ્રંટલાઈન વર્કર્સને મળશે લાભ..

Abhayam
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોમાં કોવિડ-19 હેલ્થકેર ફ્રંટલાઈન વર્કર્સ માટે ખાસ રીતે તૈયાર ટ્રેનિંગ કાર્યક્રમનો શુભારંભ કર્યો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું...
AbhayamNews

ખેડૂતો માટે મોદી સરકારની મોટી રાહત, સબસિડીમાં થયો આટલા રુપિયાનો વધારો..

Abhayam
મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા ડીએપી પરની સબસિડીને 700 રુપિયા વધારી દીધી છે એટલે હવેથી ખેડૂતોને 1200 રુપિયામાં ખાતરની એક થેલી મળશે. અત્યાર સુધી...
AbhayamNews

જુઓ:-મોદી સરકારે બનાવ્યો આ નવો રેકોર્ડ..

Abhayam
અમેરિકા, સિંગાપુર, હોંગકોંગ સહિત અન્ય અનેક દેશોને હરાવીને ભારત વિદેશી મુદ્રા ભંડારના કેસમાં દુનિયામાં 5મા નંબરનો સૌથી મોટો દેશ બન્યો છે. RBIના અનુસાર દેશના વિદેશી...
AbhayamNews

શું કોરોનાથી મરનાર લોકોના પરિવારજનો ને મળશે 4 લાખ રૂ.? SCએ મોદી સરકારને આપ્યા આટલા દિવસ..

Abhayam
આ મામલે જસ્ટિસ અશોક ભૂષણ અને એમ આર શાહની બેચે કેન્દ્ર સરકારને 24 મેએ નોટિસ જાહેર કરી હતી. કેન્દ્ર સરસકારે આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે...
AbhayamNews

દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, મોદી સરકારે MSPમાં કર્યો આટલો વધારો..

Abhayam
ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે બાજરી-જુવારની MSP માં 50 ટકા અને અડદ દાળની MSP માં 60 ટકાનો વધારો કર્યો છે મોદી સરકારે...
AbhayamNews

પીએમ મોદી:-કેવડિયા બનશે ઈ-સિટી, માત્ર આ જ વાહનોને જ પ્રાથમિકતા અપાશે..

Abhayam
આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ અને આ દરમિયાન તેમણે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ...
Abhayam

વેક્સીન સર્ટિફિકેટ પર આ રાજ્યમાં હવે PM મોદીના સ્થાને ત્યાંના CMની તસવીર લાગશે..

Abhayam
કોરોના વેક્સીનેશન પછી મળનારા સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીરને લઇ વિવાદ હજુ પણ ચાલી જ રહ્યો છે. વેક્સીનેશન પછી મળનારા સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીરને...
AbhayamNews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કોરોના મુદ્દે શું કહ્યું.જુઓ

Abhayam
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. લોકોને સંબોધતી વખતે વડાપ્રધાને કહ્યું કે, યાસ વાવાઝોડા દરમિયાન મૃત્યુ...