રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુએ (Mahamandleshwar Bharti Bapu) દેહત્યાગ કર્યો છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો...
અમરેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જ્યારે વેક્સિનેશનના કાર્યક્રમમાં આવવાના હતા તે દરમિયાન તેની તૈયારીઓમાં જોતરાયેલા ભાજપના કાર્યકરોને પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક મારવામાં આવ્યા હતા....
ગુજરાતના ચૂંટણી પરિણામો જોતા ગુજરાતમાં અગામી પાંચ વર્ષમાં ‘કોંગ્રેસ હતી’ થઇ જશે તે નક્કી છે. પાટીદાર આંદોલન બાદ 2015માં મજબુત થયેલી કોંગ્રેસે ત્યારની તુલનામાં 2021...
ગુજરાતમાં ધીરે ધીરે આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી રહી છે. સુરતમાં મહાનગર પાલિકાની ચુંટણીમાં જીતેલા 27 આમ આદમી પાર્ટીના નગરસેવકોએ હવે ભાજપ...