મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ આગામી 7 જુલાઈના રોજ થઈ શકે છે. 17 થી 22 જેટલા નવી મંત્રીઓ શપથ લેવાના છે. તેમજ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું...
સુરંગકાંડ પછી અમદાવાદની સાબરમતી જેલ વગદાર અને માલદાર કેદીને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાનો વિસ્ફોટક પત્ર વાયરલ થયો છે. સુરંગકાંડ જ્યાંથી પકડાયો હતો તેવા જુની...
M વિજય રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમતવિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલિમ્પિકમાં કૌવત ઝળકાવી અવ્વલ સ્થાન...
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રીયતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ ગુજરાતમાં વધી રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ શહેર અને ગામડાના...
2021માં ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે અને પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે તો ધોરણ-11માં ગુજરાત બહાર એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે સરકારે જાહેરાત...
જેતપુર તાલુકાના મોટી ગુંદાળા ગામની સરકારી સ્કૂલના આચાર્યએ 250થી વધુ બાળકોને તેમજ 20 જેટલા વાલીઓને પુસ્તકો વિતરણ કરી તેમને વાંચવા માટે પ્રેરીત કર્યા. આ અભિયાનની...
હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા એક રીસોર્ટમાં દારૂની મહેફિલ અને જુગારધામ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે તાત્કાલીક અસરથી આ રિસોર્ટમાં દરોડો કર્યો...