Abhayam News

Tag : latest update on gujarat

AbhayamNews

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન પર કહેવાયુ ભાજપમાં આવી જાવ તમારી અનેક લોન ચાલે છે,એ ભરી દઈશું…

Abhayam
સુરત આમ આદમી પાર્ટી તરફથી ભાજપ પર મસમોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી- વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી તરફથી એક પત્રકાર પરિષદનું સુરતમાં...
AbhayamNews

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ…

Abhayam
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ વર્ષ 2022-23 માટેનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યુ છે. 8111...
AbhayamNews

ગુજરાતના NFSA કાર્ડ ધારક માટે મહત્વનો નિર્ણય…

Abhayam
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો...
AbhayamSocial Activity

સુરતઃ-માનવતા મહેકી! બ્રેઈનડેડ યુવકના અંગદાનથી છ લોકોને મળ્યું નવજીવન…

Abhayam
cટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. તેવામાં હ્રદયદાનની ચાલીસમી ઘટના સામે આવી છે. ઓરિસ્સાનાવતની...
AbhayamNews

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે 8 ગુજરાતી કલાકાર અને ફિલ્મ નિર્માતાએ ભાજપનો ખેસ પહેર્યો…

Abhayam
આ આઠ કલાકારોમાં અભિનેત્રી કામિની પટેલ, અભિનેત્રી જ્યોતિ શર્મા, અભિનેત્રી ફાલ્ગુની રાવલ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્દર્શક શાની કુમાર, કિશોર કાકા ફેમ સ્મિત પંડ્યા, ફિલ્મ નિર્માતા...
AbhayamNews

સુરત મનપા દ્વારા પાણી પુરવઠા માટે બનાવવામાં આવી ખાસ યોજના…..

Abhayam
શહેરમાં 24X7 પાણી પુરવઠા યોજનાનો વ્યાપ વધારવા પાલિકાએ વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટમાં આયોજન કર્યું છે, જેમાં 1 વર્ષમાં 8 ઝોનમાં કુલ 5.08 લાખ ઘરોમાં વોટર...
AbhayamNews

સુરતમાં સ્પોર્ટસ કલ્ચરને પ્રોત્સાહન આપવા સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન બનાવાશે…

Abhayam
સુરતમાં ખેલાડીઓમાં પ્રતિભા છે પરંતુ તેમની પ્રતિભા બહાર આવે તે માટે સ્પોર્ટસ કલ્ચર ન હોવાથી પાલિકાએ ખેલાડીઓમાં રહેતી ટેલેન્ટને બહાર કાઢવા માટે સુરત સ્પોર્ટસ પ્રમોશન...
AbhayamNews

ગોંડલના મહારાજા જ્યોતેન્દ્રસિંહજીનું 84 વર્ષની વયે નિધન…

Abhayam
ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર મહારાજ જ્યોતેન્દ્રસિંહજીનું હ્યદય હુમલાથી 84 વર્ષની વયે નિધન થયું છે. મહારાજા જ્યોતેન્દ્રસિંહજીની તબિયત સોમવારના રોજ સવારે 9 વાગ્યે નાદુરસ્ત થઇ...
AbhayamNews

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ધો.1થી 9ની સ્કૂલો ખોલવાને મુદ્દે આખરે લઈ લીધો નિર્ણય…

Abhayam
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો...
AbhayamSocial Activity

સુરત મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર્સ,મગોબ વિભાગીય કર્મચારીઓ દ્વારા મગોબ ખાતે 73મો પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કરી રાષ્ટ્રીયપર્વની ઉજવણી કરવામાં આવી હતી..

Abhayam
સુરત મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર્સ,મગોબ વિભાગીય વડા શ્રી ડી.એમ.જરીવાળા અને ખાતાધિકારી શ્રી એ.જી.ગાંધીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા મગોબ ખાતે 73મો પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્થાયી સમિતિના...