Abhayam News
Abhayam News

સુરત મનપા દ્વારા પાણી પુરવઠા માટે બનાવવામાં આવી ખાસ યોજના…..

શહેરમાં 24X7 પાણી પુરવઠા યોજનાનો વ્યાપ વધારવા પાલિકાએ વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટમાં આયોજન કર્યું છે,

જેમાં 1 વર્ષમાં 8 ઝોનમાં કુલ 5.08 લાખ ઘરોમાં વોટર મીટરના જોડાણો અપાશે. જે અંતર્ગત 86.20 ચોરસમીટર એરિયાને આવરી લેવાશે. હાલમાં કતારગામ ઝોનમાં મોટા વરાછા, ઉત્રાણ, અમરોલી, કોસાડ, છાપરાભાઠા, વરિયાવના 24012 ઘરો, સ્માર્ટ સિટીની 7 ટી.પી હેઠળના આંજણા, ઉમરવાડા, ગોડાદરા, પરવટ, મગોબ, ડુંભાલના 27018માંથી 6383 ઘરો, પાલ, પાલનપુર, વેસુ, ભરથાણા, રૂંઢ, મગદલ્લામાં 24574માંથી 1094 ઘરોમાં મીટરો છે. જ્યારે જહાંગીરપુરા-જહાંગીરાબાદના 24574 ઘરોમાં કામગીરી ચાલે છે.

રાંદેર: જોગાણીનગર, ગોરાટ, અડાજણ, રામનગર, TP 11, 12, 13, 31, 32 TP 14 રાંદેર-અડાજણ, TP 23 રાંદેર-ગોરાટ (કનેકશન: 4000

,લિંબાયત: TP 39 લિંબાયત-ઉધના, TP 40 લીંબાયત-ડીંડોલી, TP 41 ડીંડોલી, નવાગામ, પરવટ, ગોડાદરા, ડીંડોલી (કનેકશન :40799)


વરાછા-બી: સરથાણા, પુણા, સીમાડા, મગોબ ( કનેકશન : 60639),વરાછા-A: અશ્વિનીકુમાર- ફુલપાડા (કનેકશન : 18163)


ઉધના: સંઘ, ચીકુવાડી, બમરોલી, ભેસ્તાન, વડોદ (કનેકશન :2.70 લાખ),કતારગામ: TP 50-51-52 વેડ-ડભોલી (કનેકશન :24,500)


જૂનો અઠવા: અઠવા, ભટાર, પનાસ, ઉમરા, સીટીલાઇટ, પીપલોદ (કનેકશન :30000),અઠવા ઝોન: અલથાણ-ભીમરાડ (કનેકશન :24,000)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો ગુજરાતમાં હજુ કેટલા કલાક વાવાઝોડાની અસર રહેશે:-હવામાન વિભાગના મતે…

Abhayam

જાણો બ્રિજ સીટી સુરતના પૂલો વિશેનો ઈતિહાસ…..

Deep Ranpariya

National Games::ટેબલ ટેનિસના ફાઇનલમાં ગુજરાતે જીત્યું ગોલ્ડ મેડલ

Archita Kakadiya

Leave a Comment