Abhayam News

Tag : latest news

AbhayamNews

ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતાની પસંદગીમાં નવો ટ્વિસ્ટ? જાણો હવે કોણ છે રેસમાં..

Deep Ranpariya
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ હશે તેની આતુરતાનો અંત આવી જશે. ટૂંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામની જાહેરાત...
AbhayamNews

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો સરકારી ભરતીને લઇ મોટો નિર્ણય…..

Abhayam
રાજ્ય સરકારની કેબીનેટની બેઠકમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી રહેલા ઉમેદવારોમાં ખૂશીનો માહોલ જોવા મળી...
AbhayamNews

સુરતનાં સમસ્ત પાટીદાર સમાજનાં યુવાનો દ્વારા સુરત ખાતે સરદારધામ નિર્માણાધીન કરવા સ્વયંભુ લેવાયો સંકલ્પ ..

Abhayam
યુવાનો દેશની આવતીકાલ છે ત્યારે જ્ઞાન -વિજ્ઞાન- ટેક્નોલોજીની 21 મી સદીમાં યુવાનો માઇન્ડ પાવર અને આઇડીયાલોજીથી આગળ આવે, તેનો સર્વાગી વિકાસ થાય તે માટે મિશન-2026...
AbhayamNews

રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બનતાની સાથે જ કરી નાખ્યું આ મોટું કામ…

Abhayam
રાકેશ અસ્થાનાને દિલ્હીનાં કમિશનર બનાવવામાં આવ્યા છે. હવે સ્વતંત્રતા દિવસને ગણતરીનાં દિવસ બાકી છે. તેથી 15મી ઓગસ્ટની સુરક્ષાને લઈને અસ્થાનાએ તાબડતોબ બેઠક બોલાવી હતી અને...
AbhayamNews

આ કદાવર નેતા મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા રાજનીતિમાંથી લીધો સંન્યાસ…

Abhayam
બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. સુપ્રિયોએ ફેસબુક પર પોસ્ટ લખીને રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સુપ્રિયોએ જણાવ્યું કે હું ફક્ત સમાજસેવા કરવા...
AbhayamNews

દુર્ઘટના: ભીંડ જેલની દિવાલ ધરાશાયી થવાને કારણે 22 કેદી ઘાયલ…

Abhayam
મધ્યપ્રદેશની ભીંડ જેલની દિવાલ તૂટી પડતાં 22 કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલ કેદીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી...
AbhayamNews

સુરત:- રાત્રી કર્ફ્યૂને લઈને કમિશનરનું જાહેરનામું,

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સુરત શહેર વિસ્તાર વસ્તીની દૃષ્ટીએ ગીચ અને ભીડભાડવાળુ હોવાથી નોવેલ કોરોના વાયરસનું ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના...
AbhayamNews

આ મહિલાના અંગદાનથી ૩ વ્યક્તિને નવજીવન મળ્યું…

Abhayam
– દિપીકાબેન ધારીયાનું બંધ પડેલું હૃદય સીપીઆર આપી ધબકતું કરાયું પણ બાદમાં બ્રેઇનડેડ જાહેર કરાયા હતા… કતારગામના ખંભાતી ક્ષત્રિય સમાજનાં આધેડના અંગદાનથી ૩ વ્યક્તિઓને નવજીવન...
AbhayamNews

અમદાવાદ પોલીસે આટલા પોલીસકર્મીને ફટકાર્યો દંડ…

Abhayam
અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય એટલા માટે સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ...
AbhayamNews

લાખો કર્મચારીઓનાં હિતમાં રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત…

Abhayam
રાજ્ય સરકારે આજે સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જાય તેવી જાહેરાત કરી છે, રૂપાણી સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સનો લાભ આપશે. અને  1-07-2019 થી 31-12...