Abhayam News

Tag : gujarat news

AbhayamNews

દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો આ મંત્રીઓની વિદાય થઈ શકે છે…

Abhayam
મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે. જે મંત્રીઓની કામગીરી નબળી છે તેમજ જે મંત્રીઓ વિવાદમાં ઘેરાયા...
AbhayamNews

સુરત:-જાણો આ પોલીસ કર્મી સામે શા ગુનો નોંધાયો..

Abhayam
દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી….. યુવક પાસેથી 30 હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા… સુરત શહેરના વેસુ હેપ્પીહોલ માર્ક કોમ્પ્લેક્ષના પાર્કિગમાં દારૂ પીવાના...
AbhayamNews

ગુજરાતઃ તૌકતે વાવાઝોડાના કારણે વીજળી ગુલ થઈ હતી , આ ગામના લોકો દોઢ મહિના બાદ પણ અંધારામાં છે..

Abhayam
શિયાળ બેટ એક એવી જગ્યા છે જ્યાંના લોકો 2016ના વર્ષ સુધી વીજળી વગર જ જીવતા હતા.. અરબ સાગરમાંથી ઉઠેલા તૌકતે વાવાઝોડાએ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં...
AbhayamNews

રાજકોટ : સિમકાર્ડ બીજા ગ્રાહકોને આધાર પુરાવા વગર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું..

Abhayam
50 કે તેથી વધારે રૂપિયામાં મળતું સીમ કાર્ડ જેના નામે એકટીવ થયું હોઇ તેને ન આપી આ જ કાર્ડ બીજા ગમે તેને આધાર પુરાવા વગર...
AbhayamNews

જુઓ:-ગુજરાતમાં 2022ની ચૂંટણી પહેલા ભાજપમાં નવા-જૂની થવાના એંધાણ..

Abhayam
છેલ્લા એક મહિનાથી જ્યાં ઉત્તરપ્રદેશમાં ભાજપમાં હલચલ વધી છે ત્યાં હવે ગુજરાતમાં પણ ભાજપ નવા જૂની કરે તેવા એંધાણ છે. વર્ષ 2022માં દેશના છ મોટા...
AbhayamNews

નાઇટ કર્ફ્યૂ અંગે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો.

Abhayam
તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશેઆ નિયંત્રણો તારીખ ૧૧ જૂનથી ૨૬ જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા...
AbhayamNews

ગુજરાત :-આ નેતાને મળી શકે છે પ્રદેશ અધ્યક્ષની કમાન કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ..

Abhayam
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા...
AbhayamNews

ગુજરાતમાં અગામી 2 દિવસ પડશે વરસાદ, જાણો ક્યા દિવસે ક્યાં પડશે વરસાદ…

Abhayam
અંબાલાલ પટેલની આગાહી… ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી તાઉ-તે વાવાઝોડા પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે હવે અંબાલાલ પટેલે 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી...
AbhayamNews

આવતીકાલે મુંબઇની હોસ્પિટલમાં ઇન્જેક્શન મૂકવામાં આવશે અમેરિકાથી 16 કરોડનું ઇન્જેક્શન આવી જતા ધૈર્યરાજની સારવાર શરૂ થઇ:-ઘૈર્યરાજને મળશે નવજીવન

Abhayam
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે....
AbhayamNews

ઓક્સિજનની સુવિધાથી સજ્જ 19 આઈસોલેશન કોચ અમદાવાદ રેલવે મંડળે તૈયાર કર્યા..

Abhayam
મહામારીના કપરા કાળમાં બેડની અછત ઊભી થતા મહાનગરમાં અનેક જગ્યાએ કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે. પણ છેલ્લા ત્રણ મહિનાથી ધૂળ ખાતા રેલવેના...