યાસ વાવાઝોડાના કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે. વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયેલા લોકોની મદદે...
કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 જુલાઇના રોજ લેવાનાર જેઇઇ(એડવાન્સ)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેમ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇટી), ખડગપુરે એક નિવેદનમાં જણાવ્યું છે. ...
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે, આજે પરીક્ષા મુદ્દે જે મિટિંગનું યોજન કરવામાં આવ્યું હતું તેમાં અમે એમ...
સુરતમાં અવાર-નવાર પોલીસની દાદાગીરીના વિડીયો સામે આવતા રહે છે . ત્યારે આજરોજ અઠવાલાઈન્સ પોલીસનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. અઠવાલાઈન્સ પોલીસે કર્ફ્યૂ ભંગના ગુનામાં...
એક તરફ સુરત મહાનગરપાલિકાના શાસકો એવું કહી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે પરંતુ શાસકો પોતાની સુવિધા માટે કરોડો રૂપિયાનો ખર્ચ...