Abhayam News

Tag : Abhyam

AbhayamSocial Activity

જૂનાગઢ : રેસ્ટોરન્ટ માલિક દીકરીઓના ચરણ સ્પર્શ કરી જમાડે છે નિઃશુલ્ક ભોજન..

Abhayam
જૂનાગઢ : રેસ્ટોરન્ટ માલિકનું ઉમદા કાર્ય; દીકરીઓના ચરણ સ્પર્શ કરી જમાડે છે નિઃશુલ્ક ભોજન જૂનાગઢની રેસ્ટોરન્ટના માલિક પોતાને ત્યાં પરિવાર સાથે જમવા આવતી 12 વર્ષથી...
AbhayamSocial Activity

એક હાથ , એક સાથ….. વીરતાને વંદન….ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો..

Abhayam
Covid-19ની વૈશ્વિક મહામારી છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે ત્યારે ટાઈગર ફોર્સ ટીમ, ગુજરાત દ્વારા પ્રથમ દિવસથી જ પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર,...
AbhayamNews

કોવિડ પોઝિટિવ રીપોર્ટ રૂ. 6 હજારમાં સુરત પાલિકાનો મેડિકલ ઓફિસર વેચતો પકડાયો.

Abhayam
તમે કોવિડનો નેગેટિવ રિપોર્ટ બોગસ બને છે તેવું તો ઘણી જગ્યાએ સાંભળ્યું હશે પરંતુ પોઝિટિવ રિપોર્ટ પણ વેયાય છે તેવું સાંભળ્યું છે ખરૂ. હા આ...
AbhayamNews

“કેબિનેટમાં સ્થાન નહિ હવે ભાજપ નું કોઈ કામ નહિ” એવા દ્રશ્યો નજરે ચડ્યા શું છે સંપૂર્ણ ખબર…

Deep Ranpariya
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં વિસ્તરણ બાદ ભાજપમાં અંદરખાને ખેંચતાણ શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાંથી 14 નેતાઓએ પક્ષ છોડી દીધો છે. જ્યારે પંજાબ રાજ્યમાં પૂર્વ મંત્રીને પાર્ટીમાંથી...
AbhayamNews

સુરતના આ યુવાને સગાઈ નો થતો ખર્ચ બચાવી 2 જરૂરીયાતમંદ બાળકો નો શિક્ષણ ખર્ચ ઉઠાવશે….

Abhayam
સૂરતના એક પટેલ યુવાન વિકાસ રાખોલિયા જેઓ પોતે ખુબજ નાની ઉંમર માં ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અને તેઓ પોતાનો જન્મદિવસ પણ આશ્રમ ના...
AbhayamNews

આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા..

Abhayam
આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા પૂ. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા સૌ પ્રથમ વખત ‘ભારત “ભારત” બનશે, જો…’ વિષય પર વક્તવ્ય...
AbhayamNews

મોદી સરકારના આટલા ટકા મંત્રી સામે ક્રિમિનલ કેસ, 90 ટકા છે કરોડપતિ..

Abhayam
મોદી સરકારના બીજા કાર્યકાળમાં બે વર્ષ પછી થયેલું પહેલું કેબિનેટ વિસ્તરણ સતત ચર્ચાનો વિષય બની રહ્યું છે. પસંદગીથી લઇ ચહેરાઓ સુધી કેબિનેટ ચર્ચામાં રહ્યું છે....
AbhayamNews

* સુરત પોલીસ ની આડોડાઈ થી ભગવાન જગન્નાથ નહી કરે નગર ચર્ચા*

Abhayam
અમદાવાદમાં યાત્રાનો રૂટ યથાવત પણ સુરતમાં 17 કિમીનો રૂટ ઘટાડી પહેલા 3 કિમી કરાયો પછી 700 મીટર કરી દેવાતાં રોષછેલ્લી ઘડીએ રૂટ ઘટાડી દેતાં મહંતો...
AbhayamSocial Activity

આ યુવાને લુપ્ત થતી વનસ્પતિને બચાવતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરાયો…

Abhayam
નિરલ પટેલે 350 જેટલી વનસ્પતિના 1 કરોડથી વધુ બીજ વિનામૂલ્યે વિતરણ કર્યા, સોશ્યલ મીડિયા પર પાલનપુર બીજ બેન્ક પેજથી લોકોને માહિતી અને બીજ આપે છે…...
AbhayamSports

13 જુલાઈથી શરૂ થનારી વનડે સિરીઝ હવે આ તારીખથી શરૂ થઈ શકે છે….

Abhayam
13 જુલાઈથી શરૂ થનારી વનડે સિરીઝ હવે 17 જુલાઈથી થઈ શકે છે, કોરોનાને કારણે લેવાયો નિર્ણય….. ભારત અને શ્રીલંકા વચ્ચે થનારી લિમિટેડ ઓવર્સની સિરીઝ હવે...