Abhayam News

Tag : Abhyam news

AbhayamSocial Activity

*સુરતનાં બે યુવા વ્યકિતઓ દ્વારા દર્દીઓને અપાતી ઉત્તમ પ્રકારની સેવા*

Abhayam
જેમનું નામ તો છે પરંતુ જેનું કામ વિશેષ છે એવા બે માનવીઓ જેઓએ કોરોના જેવી મહામારીમાં રાત દિવસ પરિવારની પરવા કર્યા વિના ખુબજ માનવીય અભિગમ...
AbhayamSocial Activity

મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર…

Abhayam
સુરતમાં આઇસોલેશન સેન્ટરો નાના તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન બની રહ્યા છે. જેમાંથી સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર મોટા વરાછા સ્થિત અસ્પાયર પબ્લિક...
AbhayamSocial Activity

સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ…

Abhayam
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. યોગ્ય સારવારના અભાવે...
Abhayam

ગુજરાત માં એક પછી એક કર્મચારી હડતાળ પર ઉતરી રહ્યા છે જાણો શું છે પૂરી ખબર ?..

Abhayam
તબીબી શિક્ષકો-ડોક્ટરોનું માંડ પત્યુ ત્યાં હવે લેબ કર્મચારીઓનું આંદોલન ૧૦ દિવસમાં જો નિર્ણય ન લેવાય તો હડતાળ પાડશે ગુજરાત સરકારની હાલત એક સાંધે ત્યાં તેર...
Abhayam

ભારતીય નૌસેનાના વિમાનવાહક જહાજ વિક્રમાદિત્ય પર આગ, તપાસના આદેશ અપાયા જાણો શું છે પૂરી ખબર…

Abhayam
તા. 8 મે 2021,શનિવાર ભારતીય નૌસેનાના વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર આજે સવારે લાગેલી આગના પગલે દોડધામ મચી ગઈ હતી. જોકે આગ પર કાબૂ...
AbhayamNews

ગુજરાતમાં આ નવ IAS ઓફિસરોની બદલી.:-જાણો કોને ક્યાં ચાર્જ અપાયો…?

Abhayam
ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે IAS ઓફિસરોની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. 9 IAS ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે. સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની...
AbhayamNews

આ રાજ્યોમાં કોરોનાની ચેઇન તોડવા સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું..

Abhayam
રોના વાયરસની મહામારી દેશમાં તબાહી મચાવી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ લાખોમાં વધી રહી છે. દેશમાં રોજ 4 લાખથી વધારે કેસો સામે આવી રહ્યા...
AbhayamNews

પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન કરાયું તેમજ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતું પ્રવચન કરાયું..

Abhayam
સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. તે અંતર્ગત તા.2-5-21ના રોજ પાટણ...
AbhayamNews

સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે..

Abhayam
કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદએ યુનિક કામગીરી હાથ ધરી છે. સુરતના યોગીચોક આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓનો સંગીતની ધૂન વધાડી ઉત્સાહ વધારી રહ્યો છે. માત્ર...
AbhayamNews

કોરોના વિરુદ્ધની આ લડાઈમાં ભારતના આ ક્રિકેટર આગળ આવ્યા અને શરૂ કર્યું આ કેમ્પેઈન ડોનેટ કર્યા આટલા કરોડ રૂપિયા…

Abhayam
વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના દર્દીઓ માટે આગળ આવ્યા.. વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) કોરોના વિરુદ્ધ...