Abhayam News

Tag : abhayam

AbhayamNews

આપ એ કર્યો વિરોધ ને લગાવ્યા નારા ‘ભ્રષ્ટાચારના કિંગ ખાઈ ગયા પાર્કિંગ’…

Abhayam
સુરત મહાનગરપાલિકાના પાર્કિંગના કોન્ટ્રાક્ટમાં ગોબાચારી થયાના વિપક્ષ દ્વારા આરોપ લગાવાયા છે . લિંબાયત ઝોનના ઉમરવાડા વિસ્તારના ટીપી 8 માં એ . ડી . એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ...
AbhayamNews

દિલ્હી કોમી તોફાન કેસમાં ફસાયું ફેસબુક, જાણો સુપ્રીમ કોર્ટે આપ્યો શું આપ્યો મોટો ચુકાદો…

Abhayam
2020 ના દિલ્હી તોફાનો સંબંધિત ફેસબુક પોસ્ટનો મામલો સમિતીએ ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષને પૂછપરછ માટે બોલાવ્યાં હતા ઉપાધ્યક્ષ અજિત મોહને સમિતીના નિર્ણયની વિરૃદ્ધ સુપ્રીમમાં અરજી કરી...
AbhayamNews

સુરતના પાંડેસરા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન દુખદ બન્યો બનાવ….

Abhayam
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન દુખદ બનાવ બન્યો હતો. રીક્ષાની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. પ્રાપ્ત...
AbhayamNews

અરવિંદ કેજરીવાલે કરી એક મહત્વની જાહેરાત જાણો શું કરી જાહેરાત..

Abhayam
દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયાનક હતી અને બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી એક મોટી જાહેરાત...
AbhayamNews

સુરત માં શ્રમજીવીઓ પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા…

Abhayam
સુરત શહેરના અશ્વનિકુમાર સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક શાકભાજી અને ફ્રૂટની લારી લગાવી રોજગારી મેળવતા શ્રમજીવીઓએ આજે દબાણ ખાતાનો સખત વિરોધ કરી રોડ ઉપર આવી ગયા...
AbhayamLaws

‘ ક્યાં અને કેવાં સંજોગોમાં મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ કરવી ‘

Abhayam
સામન્ય માણસોનો ભરોસો, આશા કે જે ગણો એ, આ કોર્ટ છે પણ આપણી ન્યાય પ્રાણાલી, જેની અંદર કોર્ટ પણ લોકોનો આ વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ...
AbhayamNews

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું…

Abhayam
ગુજરાત કોંગ્રેસના નેતા સચિન વાલેરાએ કોરોડોનું ફુલેકું ફેરવ્યું છેલ્લા 4 માસથી તેઓ ગાયબ છે. તેમણે પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથેજ છેતરપિંડી કરી છે. જેથી પાર્ટીમાં...
AbhayamNews

સુરત માં આજે માત્ર 40 સેન્ટર પર જ મળશે કોરોના વેક્સિન…

Abhayam
સુરતમાં આજે માત્ર 40 સેન્ટરો પરથી જ વેક્સિન આપવામાં આવશે. 75 લોકોને જ આપવામાં આવશે તેથી માંડ 3 હજારને જ રસી મુકાશે. એક જ દિવસમામાં...
AbhayamSocial Activity

લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ સુરતની સેવાકીય સંસ્થા લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટની નોંધ લીધી..

Abhayam
સુરતમાં છેલ્લા 13 વર્ષ થી ચાલી રહેલી સંસ્થા જે વડીલોને નિઃશુલ્ક યાત્રા કરાવે છે, માં બાપ વગરની દીકરીને સગાઈ અને લગ્ન કરાવે છે સાથે કોવીડ...
AbhayamNews

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ જાણો શા માટે સરકાર એ નિર્ણય લીધો….

Abhayam
આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ. મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય. બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા. અમદાવાદમાં...