વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં (Corona Pandemic) અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દીકરા, દીકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન અથવા...
મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ...
બી એસ યેદિયુરપ્પાએ કર્ણાટકના (Karnataka Next CM)મુખ્યમંત્રી પદેથી સોમવારે રાજીનામું (BS Yediyurappa Resignation)આપ્યા પછી તેમના ઉત્તરાધિકારીને લઇને ભારતીય જનતા પાર્ટીમાં કવાયત શરૂ થઇ ગઈ છે....
વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી દિગ્ગજ નેતાને રાજકીય પટાંગણમા ઉતારી શકે છે. ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી તરીકે સચિન પાયલટને...
રાજ્યમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો, સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકોમાઈકોસિસ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે પરતું હજુ પણ ત્રીજી...