Abhayam News

Tag : abhayam

AbhayamNewsSports

રાહુલ કે વિરાટ, કોણ કરશે T-20 World Cupમાં ઓપનિંગ? રોહિત શર્માનો જવાબ

Archita Kakadiya
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટી20 સિરીઝ રમાવાની છે. 20 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા મોહાલી પહોંચી...
AbhayamNews

બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્રની ધૂંઆધાર બેટિંગ,પાંચમાં દિવસે કર્યો 200 કરોડનો બિઝનેસ

Archita Kakadiya
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ એ બોક્સ ઓફિસ પર ફરી તહલકો મચાવી દીધો છે. અયાન મુખર્જીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી...
NewsSports

T20 World Cup: ટીમ ઇન્ડિયાને  મોટું સંકટ, વર્લ્ડ કપમાંથી બહાર થયો રવિન્દ્ર જાડેજા!

Archita Kakadiya
 એશિય કપ વચ્ચે આગામી સમયમાં રમાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ થઇ રહી છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે આ વીકમાં ટીમ...
AbhayamEditorialsIPS Ramesh SavaniNews

IPS – Ramesh Savani – પોલીસ; એક્ટિવિસ્ટ સામે અતિ ઉત્સાહથી FIR નોંધે છે; પરંતુ પુરાવા એકત્ર કરતી નથી ; કેમ?

Abhayam
સુપ્રિમકોર્ટે; અમદાવાદની ગુલબર્ગ સોસાયટીની વિક્ટિમ જાકીયા ઝાફરીની અરજી 24 જૂન 2022ના રોજ કાઢી નાખી; અને સુપ્રિમકોર્ટે કરેલ નિરીક્ષણોનો આધાર લઈને ગુજરાત પોલીસે; બીજે દિવસે તીસ્તા...
AbhayamNews

સુમુલ ડેરી માં દૂધના ભાવમાં વધારો થયો છતા પણ ,પશુપાલકોને ફાયદો નથી

Archita Kakadiya
સુમુલ દ્વારા પશુપાલકોને કિલો ફેટે 10 રૂપિયાનો ભાવવધારો અપાયો છે. સુરત શહેરમાં રોજનું 12 લાખ લીટર દૂધનું વેચાણ. સુરતવાસીઓ પર ભાવવધારાનો વધુ એક માર પડ્યો...
AbhayamNewsSpiritual

 પ્રબોધસ્વામીના શિષ્ય(આનંદસાગર) સ્વામીએ શિવજી નું કરીયું અપમાન..!!

Archita Kakadiya
આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ રાજકોટમાં ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ...
AbhayamNews

વલસાડ::ગાયિકા વૈશાલી બલસારાની હત્યાનો ભેદ ઉકેલાયો,બહેનપણી નીકળી હત્યારણ,કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?

Archita Kakadiya
વલસાડ: વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યાનું કોકડું આખરે ઉકેલાયું છે. વલસાડ જિલ્લા પોલીસને ગણતરીના દિવસોમાં જ આ ચકચારિત હત્યા કેસના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી...
Spiritual

રાધાષ્ટમીની પૂજા વગર કેમ અધુરી ગણાય જન્માષ્ટમીની પૂજા? 

Archita Kakadiya
કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ મનાવવામાં આવે છે રાધાષ્ટમી આ વર્ષે રાધાષ્ટમી 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે આ દિવસે રાધારાણીની પૂજા કરવાથી મળે છે સુખ –...
AbhayamLife Style

જાણો કેવી રીતે ઘરે બેઠા બનાવશો પાઉં ભાજી પરોઠા….????

Archita Kakadiya
હેલ્લો ફ્રેન્ડ્સ,આપણે અનેક વાર અનેક પ્રકારના શાક સાથે પરોઠા ખાતાજ હોઈએ છીએ. પરંતુ આજે આપણે જે વાનગી બનાવતા શીખવાના છીએ, તે વાનગી પરોઠાનું એક નવીનીકરણ...
News

ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન સ્ટારબક્સના નવા CEO બન્યા

Archita Kakadiya
વિશ્વની સૌથી મોટી કોફી જાયન્ટ કંપની સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. Laxman Narasimhan Starbucks New...