Abhayam News

Tag : abhayam news

AbhayamNews

દિલ્હી કોમી તોફાન કેસમાં ફસાયું ફેસબુક, જાણો સુપ્રીમ કોર્ટે આપ્યો શું આપ્યો મોટો ચુકાદો…

Abhayam
2020 ના દિલ્હી તોફાનો સંબંધિત ફેસબુક પોસ્ટનો મામલો સમિતીએ ફેસબુક ઈન્ડીયાના ઉપાધ્યક્ષને પૂછપરછ માટે બોલાવ્યાં હતા ઉપાધ્યક્ષ અજિત મોહને સમિતીના નિર્ણયની વિરૃદ્ધ સુપ્રીમમાં અરજી કરી...
News

મહેશ સવાણીના ભાજપ પર આકરા પ્રહાર…

Abhayam
સી.આર.પાટીલે કહેલું-તમે સૌરાષ્ટ્રવાળા AAPને સપોર્ટ કરો છો, ફંડ આપો છો, એટલે હું લીલીઝંડી નહીં આપું, આ શબ્દો દુઃખદ હતા સેવા ફાઉન્ડેશનના વતનની વહારે કાર્યક્રમના આમંત્રણ...
AbhayamNews

સુરતના પાંડેસરા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન દુખદ બન્યો બનાવ….

Abhayam
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન દુખદ બનાવ બન્યો હતો. રીક્ષાની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. પ્રાપ્ત...
AbhayamNews

અરવિંદ કેજરીવાલે કરી એક મહત્વની જાહેરાત જાણો શું કરી જાહેરાત..

Abhayam
દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયાનક હતી અને બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં દિલ્હીના મુખ્યમંત્રી એક મોટી જાહેરાત...
AbhayamNews

સુરત માં શ્રમજીવીઓ પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા…

Abhayam
સુરત શહેરના અશ્વનિકુમાર સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક શાકભાજી અને ફ્રૂટની લારી લગાવી રોજગારી મેળવતા શ્રમજીવીઓએ આજે દબાણ ખાતાનો સખત વિરોધ કરી રોડ ઉપર આવી ગયા...
AbhayamNews

ગુજરાતની મોદી સરકારમાં 10 વર્ષ મંત્રી રહેલા મંગુભાઈ પટેલ MPના રાજ્યપાલ બન્યા

Abhayam
મંગુભાઈ નવસારીના આદિવાસી પટેલ છે મંગુભાઈ 2013માં વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા હતા કેશુભાઈ, મોદી અને આનંદીબેન સાથે મંત્રી તરીકે કામ કર્યું. તેઓનો અભ્યાસ ૮ પાસ છે....
AbhayamLaws

‘ ક્યાં અને કેવાં સંજોગોમાં મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ કરવી ‘

Abhayam
સામન્ય માણસોનો ભરોસો, આશા કે જે ગણો એ, આ કોર્ટ છે પણ આપણી ન્યાય પ્રાણાલી, જેની અંદર કોર્ટ પણ લોકોનો આ વિશ્ર્વાસ જાળવી રાખવામાં નિષ્ફળ...
AbhayamNews

ગુજરાત કોંગ્રેસના આ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું…

Abhayam
ગુજરાત કોંગ્રેસના નેતા સચિન વાલેરાએ કોરોડોનું ફુલેકું ફેરવ્યું છેલ્લા 4 માસથી તેઓ ગાયબ છે. તેમણે પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથેજ છેતરપિંડી કરી છે. જેથી પાર્ટીમાં...
AbhayamNews

સુરત માં આજે માત્ર 40 સેન્ટર પર જ મળશે કોરોના વેક્સિન…

Abhayam
સુરતમાં આજે માત્ર 40 સેન્ટરો પરથી જ વેક્સિન આપવામાં આવશે. 75 લોકોને જ આપવામાં આવશે તેથી માંડ 3 હજારને જ રસી મુકાશે. એક જ દિવસમામાં...
AbhayamSocial Activity

લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ સુરતની સેવાકીય સંસ્થા લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટની નોંધ લીધી..

Abhayam
સુરતમાં છેલ્લા 13 વર્ષ થી ચાલી રહેલી સંસ્થા જે વડીલોને નિઃશુલ્ક યાત્રા કરાવે છે, માં બાપ વગરની દીકરીને સગાઈ અને લગ્ન કરાવે છે સાથે કોવીડ...