Abhayam News
AbhayamSocial Activity

મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું

મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું

સેવા ને લઇ ને ગર હમેશ આગળ રહેતી સંસ્થા એવી મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં મેમદપુર ગામનાં જસવંતસિંહ રાઠોડ તાજેતરમાં જમ્મુ કાશ્મીર મુકામે શહીદ થયા તેમને સંસ્થાનાં ટ્રસ્ટી મનોજભાઈ પ્રજાપતિ (સરગમ બિલ્ડર) મારુતિ વીર જવાન ટ્રસ્ટ, સુરત વતીથી શહીદવીરનાં પરિવારને મળી તેઓને શહીદ જસવંતસિંહ રાઠોડ શોર્ય સન્માનપત્ર અર્પણ કરી સાંત્વના પાઠવી હતી.

મારુતિ વીર જવાન ટ્રસ્ટ એટલે શહીદો માટે તન મન અને ધનથી સંકલ્પીત અને કટિબદ્ધ સંસ્થાષ્ટ્રકાર્ય માટે હંમેશા તત્પર અને સક્રિય સંસ્થા.બનાસકાંઠા જિલ્લાનાં વડગામ તાલુકાનાં મેમદપુર ગામનાં જસવંતસિંહ રાઠોડ તાજેતરમાં જમ્મુ કાશ્મીર મુકામે શહીદ થયા, આજરોજ સંસ્થાનાં ટ્રસ્ટી મનોજભાઈ પ્રજાપતિ (સરગમ બિલ્ડર) મારુતિ વીર જવાન ટ્રસ્ટ, સુરત વતીથી શહીદવીરનાં પરિવારને મળી તેઓને શહીદ જસવંતસિંહ રાઠોડ શોર્ય સન્માનપત્ર અર્પણ કરી સાંત્વના પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વિશ્વના 193 દેશમાંથી 153 દેશએ ઈઝરાયેલને કહ્યું રુક જાવ

Vivek Radadiya

સરકાર પાસેથી સોનું ખરીદનારને 8 વર્ષમાં વાર્ષિક 13.63% રિટર્ન મળ્યું

Vivek Radadiya

માત્ર 10 હજારનું રોકાણ કરીને તમે બની શકો છો CSK ના સહ-માલિક

Vivek Radadiya