સુરત એટલે શુરવીરોનું શહેર. દાનવીરોનું શહેર.. કર્મનિષ્ઠ લોકોનું શહેર. કહેવામાં આવે છે કે કોઈપણ કાર્યની પહેલ કરવાની હોય ત્યારે હમેશાં આગેવાની લેવાની સિરત સુરતમાં છે....
કોરોનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવશે. ઓનલાઇન અભ્યાસ દરમિયાન પણ કેટલીક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી વધારે ફીની માગણી...
કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે એક તરફ શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ફીની માગણી કરવામાં આવતી...
સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો આગળ આવી હતી . સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના...
વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી...
સુરતની ઘણી બધી સામાજીક સંસ્થો દ્વારા આઇશોલેસન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં SMC, સામાજિક સંસ્થાઓ...
રક્તદાન તેજ મહાદાન ને દયાન માં રાખીને એમ્બિશન મોડર્ન સ્કૂલ દ્વારા મહારક્તદાન કેમ્પ નું તારીખ ૨૩/૦૫/૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લોક...