કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો હતો. કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં...
પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પુરુ જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં...
31 જુલાઈ સુધીમાં એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ યોજના લાગુ કરવાના નિર્દેશ આપ્યો. પ્રવાસી શ્રમિકો ને મફતમાં વિતરણ કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને...
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મોટી જાહેરાત કરવામાં...
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ સામે આંખ લાલ કરનારા અને કડક વલણને કારણે ઓળખાતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય જાફરાબાદ દરિયામાં ન્હાવા માટે ગયા હતા. માત્ર...
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રીયતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ ગુજરાતમાં વધી રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ શહેર અને ગામડાના...