મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે. જે મંત્રીઓની કામગીરી નબળી છે તેમજ જે મંત્રીઓ વિવાદમાં ઘેરાયા...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારના ઉમેદવારોએ ચૂંટણી વખતે એમની સાચી વિગત ન આપતા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. તાજેતરમાં પૂરી...
સી.આર.પાટીલે કહેલું-તમે સૌરાષ્ટ્રવાળા AAPને સપોર્ટ કરો છો, ફંડ આપો છો, એટલે હું લીલીઝંડી નહીં આપું, આ શબ્દો દુઃખદ હતા સેવા ફાઉન્ડેશનના વતનની વહારે કાર્યક્રમના આમંત્રણ...
એક તરફ મોભીની છત્રછાયા ગુમાવી, તો બીજી તરફ કોરોના પણ વેરી બન્યો અને સોના-ચાંદીનો ધમધોકાર ચાલતો કામ ધંધો ઠપ્પ થયો,…. કોરોનાકાળમાં અનેક વેપારીઓનો ધંધો ઠપ્પ...
આજે સવારથી જ મોદી મંત્રીમંડળના વિસ્તરણને લઇને રાજકીય માહોલ ગરમાયો હતો. 2019ની ચૂંટણી પછી પહેલી વખત મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. ત્યારે આ વખતે...
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યુ છે. અલગ-અલગ જિલ્લા, તાલુકા અને શહેરના લોકો, સામાજિક અગ્રણી, ઉદ્યોગપતિ અને રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ...
સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી… અંતર્ગત વરાછા ઝોન એ ખાતે વેજીટેબલ માર્કેટ સહિતનું મલ્ટીલેવલ પાર્કિંગ (અમેઝીયા...