Abhayam News

Category : News

AbhayamNews

આ કદાવર નેતા મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા રાજનીતિમાંથી લીધો સંન્યાસ…

Abhayam
બાબુલ સુપ્રિયોએ રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. સુપ્રિયોએ ફેસબુક પર પોસ્ટ લખીને રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સુપ્રિયોએ જણાવ્યું કે હું ફક્ત સમાજસેવા કરવા...
AbhayamNews

દુર્ઘટના: ભીંડ જેલની દિવાલ ધરાશાયી થવાને કારણે 22 કેદી ઘાયલ…

Abhayam
મધ્યપ્રદેશની ભીંડ જેલની દિવાલ તૂટી પડતાં 22 કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલ કેદીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી...
AbhayamNews

સુરત:- રાત્રી કર્ફ્યૂને લઈને કમિશનરનું જાહેરનામું,

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સુરત શહેર વિસ્તાર વસ્તીની દૃષ્ટીએ ગીચ અને ભીડભાડવાળુ હોવાથી નોવેલ કોરોના વાયરસનું ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના...
AbhayamNews

આ મહિલાના અંગદાનથી ૩ વ્યક્તિને નવજીવન મળ્યું…

Abhayam
– દિપીકાબેન ધારીયાનું બંધ પડેલું હૃદય સીપીઆર આપી ધબકતું કરાયું પણ બાદમાં બ્રેઇનડેડ જાહેર કરાયા હતા… કતારગામના ખંભાતી ક્ષત્રિય સમાજનાં આધેડના અંગદાનથી ૩ વ્યક્તિઓને નવજીવન...
AbhayamNews

અમદાવાદ પોલીસે આટલા પોલીસકર્મીને ફટકાર્યો દંડ…

Abhayam
અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય એટલા માટે સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ...
AbhayamNews

૧ ઓગસ્ટે બપોરે ૨.૦૦ કલાકે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ થશે.

Abhayam
પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સમાજના વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ પણ પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન...
AbhayamNews

જેતપુરઃ ભારતના બંધારણના ઘડવૈયા’ડો. આંબેડકર’ સ્ટેચ્યૂ અંધારામાં….

Abhayam
બંધારણના ઘડવૈયા, ભારતરત્ન,નારી મુક્તિદાતા, શોષીતો, વંચિતો અને પીડિતોના મસીહા ડો. ભીમરાવ આંબેડકરને જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો જાણે ઓળખતા જ ન હોય તેવું જેતપુરમાં જોવા મળી રહ્યું...
AbhayamNews

લાખો કર્મચારીઓનાં હિતમાં રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત…

Abhayam
રાજ્ય સરકારે આજે સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જાય તેવી જાહેરાત કરી છે, રૂપાણી સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સનો લાભ આપશે. અને  1-07-2019 થી 31-12...
AbhayamNews

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા ‘અલ્પેશ કથિરીયા’નું રાજકીય ભવિષ્ય શું?

Abhayam
રાજકીય પાર્ટીમાં જોડાશે કે ભજવશે કિંગમેકરની ભૂમિકા….. પાટીદાર અનામત આંદોલનને લઈને પાટીદાર સમાજના જે યુવાનો આંદોલનકારી તરીકે સામે આવ્યા હતાં. તેમાંથી મહદંશે પોતાનું રાજકીય ભવિષ્ય...
AbhayamNews

ગુજરાતના આ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારીને 50 રૂપિયા કરાયો.

Abhayam
એક તરફ કોરોના અને બીજી તરફ મોંઘવારી. આ બંને વચ્ચે દેશની જનતાને પીસવાનો વારો આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને પહોંચતા લોકોના ખિસ્સા પર...