છત્તીસગઢના સુકમા જિલ્લાના ભીજી પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા પોલીસ જવાનો ભેજજી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા....
એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર રેમડેસિવિર ઈન્જેક્શનનું...
કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગતરોજ...
સુરતમાં કોરોનાના સંક્રમણને કારણે હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ થઇ રહી નથી. ત્યારે સુરત આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ મોરડીયા તેમજ લાઈફલાઈન...
અત્રે નોંધનીય છે કે સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો અને રાજકીય પક્ષો પણ આગળ...
રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુએ (Mahamandleshwar Bharti Bapu) દેહત્યાગ કર્યો છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો...
હાલમાં કોરોના મહામારીમાં સમગ્ર સુરતમાં ખુબ વ્યાપક અને ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. સુરતમાં હાલમાં કોરોનાની વધતી મહામારીના પગલે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સીજનની...