Abhayam News

Category : National Heroes

AbhayamNational Heroes

પરમવીર ચક્ર ભાગ -૩ : જદુનાથ સિંહ

Abhayam
જદુનાથ સિંઘ, પીવીસી (21 નવેમ્બર 1916 – 6 ફેબ્રુઆરી 1948) એ ભારતીય સૈન્યનો સૈનિક હતો, જેને મરણોત્તર 1947 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સગાઈમાં તેની ક્રિયાઓ...
AbhayamNational Heroes

પરમવીર ચક્ર ભાગ-2 “મેજર સૈતાન સિંઘ ભાટી”

Abhayam
મેજર સૈતાન સિંઘ ભાટી ભારતીય ભૂમિસેનામાં અફસર હતા અને તેમને ૧૯૬૨ના ભારત ચીન યુદ્ધ દરમિયાન બહાદુરી અને નેતૃત્વનું પ્રદર્શન કરવા માટે ભારતનો યુદ્ધકાળનો સર્વોચ્ચ બહાદુરી...
AbhayamNational Heroes

જશવંતસિંહ રાઠોડ શહીદની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચડયું :-જાણો સમગ્ર કહાની…

Abhayam
જમ્મુ કાશ્મીર ખાતે સરહદ પર દેશની સુરક્ષા કરતા ગુજરાતનો પુત્ર શહીદ થયો છે. જેનું નામ જશવંતસિંહ રાઠોડ હતું. પાલનપુર પાસે આવેલા વડગામના મેમદપુરના વતની જશવંતના...
National HeroesNews

સુરત :: રિટાયર્ડ પોસ્ટ માસ્ટરનો પુત્ર બન્યો આર્મી લેફ્ટિનેન્ટ, જાણો સંપૂર્ણ સ્ટોરી..

Abhayam
સામાન્ય રીતે દેશના દરેક નાગરિકને દેશપ્રેમ છે અને પોતાની રીતે દેશને યોગદાન પૂરું પાડતા હોઈ છે તેમજ દેશના દરેક નાગરિકને દેશના જવાનો પ્રત્યે ખુબજ માન...
InspirationalNational Heroes

દેશપ્રેમ :: પુલવામાં એટેકમાં શહીદ થયેલ મેજરના પત્ની આર્મીમાં જોડાયા

Abhayam
14મી ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કશ્મીરના પુલવામા એટેકમાં શહીદ થયેલા મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલનો મૃતદેહ એમના ઘરે લાવવામાં આવ્યો ત્યારે મેજર વી.એસ.ઢોંડિયાલના પત્ની નિકિતા કૌર મૌન...
AbhayamNational Heroes

પરમવીર ચક્ર ભાગ-૧ “સૂબેદાર જોગિંદર સિંહ”

Abhayam
જીવન ચરિત્ર સુબેદાર જોગીન્દર સિંહ નો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૯૨૧ ના રોજ થયો હતો. તેમનો જન્મ પંજાબ, ભારતના મોગા જિલ્લામાં થયો હતો. તેમને ભારત-ચીનના યુદ્ધ...
National Heroes

લોખંડી પુરુષ ની જીવન ગાથા:

Abhayam
સરદાર વલ્લભભાઈ પટેલ “૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦” ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ...
AbhayamNational Heroes

“સુભાષચંદ્ર બોઝ જીવનગાથા”

Abhayam
”જન્મ અને કૌટુંબિક જીવન” નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક...
AbhayamNational HeroesNews

છતીસગઢમાં નક્સલવાદી હુમલો..!!! – આર્મીના ૧૭ જવાનો શહીદ ..!!

Abhayam
છતીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જીલ્લાના જંગલમાં શનિવારથી ચાલી રહેલી ભારતીય સૈનિકો અને નકસલવાદીઓ વચ્ચેની મુઠભેડમાં ૧૭ જવાનો શહીદ થઇ ગયા. બસ્તરના IG પી. સુંદરરાજ દ્વારા...
National Heroes

“કેપ્ટ્ન વિક્રમ બત્રા !!!” – કારગીલ યુદ્ધના “શેરશાહ” હીરો

Abhayam
વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1974 માં હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. 1997 માં, વિક્રમ બત્રાને વેપારી નૌકાદળમા નોકરીનો કોલ મળ્યો પરંતુ લેફ્ટનન્ટ તરીકેની નોકરીમાંથી...