ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા DY ચંદ્રચૂડે જણાવ્યું છે કે, જનતા જજની પસંદગી કરતી નથી, પરંતુ તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વૂર્ણ છે. પ્રગતિશીલ સમાજના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ...
ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અનેક ઉપલબ્ધિ મેળવી છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે....
જો તમારી પાસે આરોગ્ય વિમો હશે તો ખૂબ જ ખુશીના સમાચાર ટૂંક સમયમાં મળી શકે છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં...
આ થેરાપી અનેક રોગમાં રામબાણ ઇલાજ, બીમારીમાંથી મળશે મુક્તિ બોટાદમાં નારાયણની થેરાપી અને એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે. આશીર્વાદ વેલનેસ...
જવાહર નવોદય વિદ્યાલયે પ્રવેશ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ અરજીઓના આધારે સત્ર 2024-25 માં ધોરણ 9 અને 11 માટે સમાંતર પસંદગી...
સંડેર ખાતે નિર્માણ થઈ રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂત કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજ્યમાં યુવાનોનાં હાર્ટ એટેકથી મોતને લઈ...
Citizenship Of OECD: દુનિયાભરના ઘણા અમીર દેશોની નાગરિકતાના મામલામાં ભારતીય નાગરિક સૌથી આગળ છે. OECD રિપોર્ટમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. અમીર દેશોની નાગરિકતા લઈ...
સબ્સક્રિપ્શન બાદ 6 નવેમ્બર સુધી શેરોનું એલોટમેન્ટ થવાની શક્યતા છે. જ્યારે, 8 નવેમ્બર સુધી સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર ક્રેડિટ કરી દેવામાં આવશે. શેર 9...