Abhayam News

Category : Abhayam

Abhayam

વેક્સીન સર્ટિફિકેટ પર આ રાજ્યમાં હવે PM મોદીના સ્થાને ત્યાંના CMની તસવીર લાગશે..

Abhayam
કોરોના વેક્સીનેશન પછી મળનારા સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીરને લઇ વિવાદ હજુ પણ ચાલી જ રહ્યો છે. વેક્સીનેશન પછી મળનારા સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીરને...
AbhayamNews

ગુજરાતમાં આ તારીખથી લવ જેહાદનો કાયદો અમલી…

Abhayam
 કાયદો તોડવો બિનજામીનપાત્ર, કોગ્નિઝેબલ ગુનો.. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાત એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે જ્યાં લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં...
AbhayamNews

રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા નોંધાયેલા પશુઓ માટે CMની મહત્ત્વની જાહેરાત….

Abhayam
ગુજરાત સરકારે જણાવ્યું કે, CM વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતિને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે...
AbhayamNews

સરદારધામ સુરત સંચાલિત GPBO પરિવાર દ્વારા “ચાલ જીવી લઈએ” Bounce BACK! કાર્યક્રમ યોજાયો..

Abhayam
પરિવાર એટલે એવો વાર જેમાં તમે હળવાફુલ થઇ શકો. હુંફ મેળવી શકો. જ્યાં તમે જેવા છો એવાં જ રજુ થઈ શકો. તાજેતરના કોરોના મહામારીની બીમારીમાં...
AbhayamNews

જુઓ સુરતમાં આપનું અલ્ટીમેટ:-ખાડીની સફાઇ માટે સાધનો નહી આપો તો કચરો…..

Abhayam
ભાજપ શાસકો કહે છે, ખાડી કિનારે 2000 મકાનો હોવાથી ડ્રેજીંગની સમસ્યા છેઃ વિપક્ષે કહ્યું, બીજી જગ્યાએથી કરો ખાડીની સફાઇ શરૃ કરનાર આપની ચીમકી.. વિપક્ષ આપના...
AbhayamNews

જુઓ:-ધોરણ 10ના પરિણામની ગણતરીના નિયમો..

Abhayam
ધો.10ના પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરી દેવાયા છે ત્યારે પરિણામ તૈયાર કરવા માટે બોર્ડે સ્કૂલની ગેરરીતિ જણાશે તો માન્યતા રદ કે દંડ કરવા...
AbhayamNews

SP નિર્લિપ્ત રાયનું ફેક એકાઉન્ટ બનાવનાર પકડાયો…

Abhayam
. સોશિયલ મીડિયાના કારણે કોઇ વ્યક્તિ સાથે છેતરપિંડી થઇ હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. કેટલાક ઇસમો અલગ-અલગ વ્યક્તિના નામે સોશિયલ મીડિયા પર ખોટા એકાઉન્ટ...
AbhayamNews

સુરત પોલીસ કમિશનર એ ગેસ્ટ હાઉસ, હોટલોના માલિકોને આ સૂચન આપ્યું…

Abhayam
સુરત શહેરમાં જાહેર સુરક્ષાના હેતુથી પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું બહાર પાડી શહેરમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટલોના માલિકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે....
AbhayamNews

મુખ્યમંત્રીએ તાઉતે વાવાઝોડામાં સંપૂર્ણ નાશ પામેલા બાગાયતી પાકો અંગે જાણો શું કહ્યું…?

Abhayam
CM વિજય રૂપાણીએ રાજ્યમાં તાઉતે વાવાઝોડાના પરિણામે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના ઝાડ તે જ સ્થળે પૂન: સ્થાપિત રિ-ઇન્સ્ટોલ કરવાનોઅપનાવેલો નવતર અભિગમરાજ્યની...
AbhayamNews

સુરત:-વોટની ભીખ માંગવા આવવું નહી ભાજપના કોર્પોરેટરની વિરુદ્ધમાં લાગ્યા પોસ્ટર..

Abhayam
સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ-પાણીની કામગીરી પુરી થયાં બાદ પણ રોડ ન બનાવતાં અને જ્યાં રોડ બન્યા છે તેની ગુણવત્તા નબળી હોવાથી લોકોમાં ભારે રોષ...