Abhayam News
AbhayamNews

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે- જાણો બીજું શું કીધું….

Abhayam
કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે.  ગતરોજ...
AbhayamNews

AAP ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આપી એવી માહિતી કે હવે કોરોનાના પોઝીટીવ દર્દીઓને આઇસોલેશન માટે ભટકવું નહીં પડે, જાણો શુ કહ્યું ?

Kuldip Sheldaiya
સુરતમાં કોરોનાના સંક્રમણને કારણે હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ થઇ રહી નથી. ત્યારે સુરત આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ મોરડીયા તેમજ લાઈફલાઈન...
AbhayamNews

રૂપાણી સરકારનો મોટો નિર્ણય : ધો.10 અને 12 ની પરીક્ષા મોકૂફ, ધો.1 થી 9 અને 11 માં માસ પ્રમોશન…

Kuldip Sheldaiya
CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા રદ કરવામાં આવી અને ધોરણ-૧૨ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ...
AbhayamLife StyleNewsSocial Activity

સુરત :: ઘણા વિસ્તારમાં SMC, NGO અને કોર્પોરેટરના સહકારથી આઈસોલેશન સેન્ટરો શરૂ થયા….

Abhayam
અત્રે નોંધનીય છે કે સુરતમાં જ્યારથી કોરોના નું સંક્રમણ વધ્યું છે ત્યારથી હોસ્પિટલોમાં બેડ મળતા નથી. તેવા સંજોગોમાં સામાજીક સંસ્થો અને રાજકીય પક્ષો પણ આગળ...
Life Style

આરોગ્ય :: ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી ફેફસાની સફાઇ કરવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

Abhayam
પ્રદૂષણને કારણે મોટી સંખ્યામાં લોકો આંખોમાં બળતરા, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. આ ઝેરી હવા ફેફસાંને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. આવી...
AbhayamNews

જુનાગઢ :: ભવનાથના મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીબાપુ ૯૩ વર્ષે બ્રહ્મલીન થયા…જુનાગઢ ખાતે સમાધી અપાશે

Abhayam
રાજ્યના વરિષ્ઠ સંત મહામંડલેશ્વર ભારતી બાપુએ (Mahamandleshwar Bharti Bapu) દેહત્યાગ કર્યો છે. અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ભારતી બાપુએ દેહ ત્યાગ કર્યો...
AbhayamNews

સુરત :: કલેકટર દ્વારા Remdesivir (રેમડેસીવીર) ઇન્જેક્શનને લઇ કરી મહત્વની જાહેરાત….

Abhayam
હાલમાં કોરોના મહામારીમાં સમગ્ર સુરતમાં ખુબ વ્યાપક અને ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. સુરતમાં હાલમાં કોરોનાની વધતી મહામારીના પગલે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓક્સીજનની...
AbhayamNews

આસામ :: EVM માં મતદારોની સંખ્યા કરતા વધુ મત નીકળતા 5 અધિકારીઓ સસ્પેન્ડ

Abhayam
આસામમાં હાલમાં થઈ રહેલી ચુંટણીના અનુસંધાને ત્યાના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખુબ મોટો ગોટાળો બહાર આવ્યાની ઘટના પ્રકાશિત થઇ રહી છે. આસામના દીમાં હસાઉ જીલ્લામાં એક...
Abhayam

ગૃહમંત્રીનું રાજીનામું: હવે પાટીલ સંભળાશે ગૃહમંત્રીનો પદભાર- જાણો જલ્દી…

Kuldip Sheldaiya
હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. વસૂલીના આક્ષેપમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના CM અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. દેશમુખે પોતાનું રાજીનામું CM ઉદ્ધવ ઠાકરેને મોકલી દેવામાં...
AbhayamNews

ભાજપના દિગજ્જ નેતાનો આક્ષેપ : CM રૂપાણી અધિકારીઓને છાવરે છે યા તો અધિકારીઓ સામે તેમનું કાંઈ ઉપજતું નથી ! રાજકારણ ગરમાયુ..

Kuldip Sheldaiya
અમરેલીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જ્યારે વેક્સિનેશનના કાર્યક્રમમાં આવવાના હતા તે દરમિયાન તેની તૈયારીઓમાં જોતરાયેલા ભાજપના કાર્યકરોને પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક મારવામાં આવ્યા હતા....