Abhayam News

Author : Deep Ranpariya

33 Posts - 0 Comments
AbhayamNews

સોલાર વૃક્ષે ગુજરાતનો ડંકો વગાડ્યો દુનિયાભરમાં.

Deep Ranpariya
વાપી નગરપાલિકામાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઉદ્યાનમાં 4 વૃક્ષના આધુનિક સોલાર ટ્રી મૂકાયા વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચ થકી 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું...
AbhayamNews

આ વેબસાઈટ પર જોઈ શકશો GUJCET નું પરિણામ…

Deep Ranpariya
 ગુજકેટ (GUJCET) નું પરિણામ જાહેર થયું છે. સવારે 10 ના ટકોરે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ...
AbhayamNews

ટેબલેટ મુદે સરકાર ને ફરી મળી આંદોલનની ચીમકી.

Deep Ranpariya
ટેબલેટ નહીં અપાતા વિવાદ: પ્રોફેશનલ કોર્સના સ્ટુડન્ટ્સ બે વર્ષથી યુનિવર્સિટીના ધક્કા ખાય છે. ટેબલેટ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. રાજ્યભરની વિવિધ પ્રોફેશનલ કોર્સીસની કોલેજોમાં...
AbhayamNews

હાઇકોર્ટએ આપ્યો મહત્વ નો ચુકાદો..

Deep Ranpariya
કોઇ પણ યુવતી કે મહિલાને તેના બાળકનો પિતા કોણ છે તે જાહેર કરવાની ફરજ ન પાડી શકાય. લગ્ન કર્યા વગર બાળક જન્મે તો મોટા શહેરોમાં...
AbhayamNews

તાલીબાને ભારત સાથે તોડ્યા વ્યાપારિક સબંધ , આયાત-નિકાસ પર લગાવી દીધો પ્રતિબંધ.

Deep Ranpariya
તાલિબાનોએ ભારત તરફની તમામ કાર્ગો મૂવમેન્ટ રોકી અફઘાનિસ્તાનથી ભારતમાં 85 ટકા ડ્રાયફ્રૂટ આયાત થાય છે અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાને અસલી રૂપ બતાવવાનું શરુ...
AbhayamNews

આવતીકાલથી ગુજરાતમાં આ યોજના હેઠળ શહેરમાં શરૂ થશે વિમાની સેવા..

Deep Ranpariya
દિલ્હી, સુરત અને મુંબઇ માટે સીધી વિમાની સેવા. કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે....
AbhayamNational Heroes

1857થી 1947 સુધીની એવી સ્વતંત્ર સંગ્રામની 10 ઘટનાઓ…

Deep Ranpariya
દેશને આઝાદી તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા 1857થી 1947 સુધીની એવી સ્વતંત્ર સંગ્રામની 10 ઘટનાઓ વર્ષ 1757માં પ્લાસીના યુદ્ધમાં જીત મેળવતાની સાથે જ અંગ્રેજોએ ભારતમાં...
AbhayamNews

ટ્રેક્ટર ખરીદવા માટે મોદી સરકાર આપી રહી છે 50 ટકાની છૂટ….

Deep Ranpariya
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આ જ કડીમાં, કેન્દ્ર સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર...
AbhayamNews

હરિધામ સોખડાનાં સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા..

Deep Ranpariya
મંગળવાર 27 જુલાઈ એટલે કે આજથી શનિવાર 31 જુલાઈ સુધી અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવશે. હરિપ્રસાદ...
AbhayamNews

કોણ બનશે કર્ણાટકના સીએમ?

Deep Ranpariya
બી એસ યેદિયુરપ્પાએ કર્ણાટકના (Karnataka Next CM)મુખ્યમંત્રી પદેથી સોમવારે રાજીનામું (BS Yediyurappa Resignation)આપ્યા પછી તેમના ઉત્તરાધિકારીને લઇને ભારતીય જનતા પાર્ટીમાં કવાયત શરૂ થઇ ગઈ છે....