Abhayam News

Author : Abhayam

http://jaankar.com - 963 Posts - 0 Comments
We Are the News and Information Provider For the citizen of our country.,
AbhayamNews

સુરત માં પરવટ ગામ ખાડી નું પૂર રોકવા ખર્ચેલા 300 કરોડ રૂપિયા પાણીમાં.

Abhayam
કામરેજ-બારડોલીમાં પડેલા વરસાદથી ખાડીએ ભયજનક સપાટી વટાવી, પુણાના 12 હજાર લોકો ઘરમાં કેદ પહેલા તબક્કાના વરસાદમાં જ શહેરની ખાડીઓમાં પૂર સંકટ તોળાવા માંડ્યું છે. પુણાના...
AbhayamNews

ખાડી ઊંડી કરવા હવે ફરી કરોડો ખર્ચાશે,પંપ મુક્યાના 12 કલાકે પણ નિકાલ નહિ.

Abhayam
પહેલા તબક્કાના વરસાદમાં જ શહેરની ખાડીઓમાં પૂર સંકટ તોળાવા માંડ્યું છે. પુણાના અર્ચના તથા પરવટ ગામના માધવબાગ વિસ્તારમાં રોડ ઉપર કમર સુધીના ખાડીના પાણી ભરાઈ...
AbhayamNews

સુરતના આ યુવાને સગાઈ નો થતો ખર્ચ બચાવી 2 જરૂરીયાતમંદ બાળકો નો શિક્ષણ ખર્ચ ઉઠાવશે….

Abhayam
સૂરતના એક પટેલ યુવાન વિકાસ રાખોલિયા જેઓ પોતે ખુબજ નાની ઉંમર માં ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અને તેઓ પોતાનો જન્મદિવસ પણ આશ્રમ ના...
Dr. Chintan VaishnavEditorials

ડો.ચિંતન વૈષ્ણવ :: જ્યુડિશિયલ સિસ્ટમમાં રિનોવેશનની જરૂરિયાત

Abhayam
આજથી 5 વર્ષ પહેલા હું જ્યારે બાબરા મામલતદાર હતો ત્યારે એક દિવસ મને મહેસાણાથી એક પોલીસ કોન્સ્ટેબલનો ફોન આવ્યો. તેણે મને જણાવ્યુ કે આવતીકાલે સવારે...
AbhayamNews

લે-ભાગુ વેપારીઓ પાસે થી મજુરી ના પૈસા પરત મળે એ બાબતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરાઈ

Abhayam
તેજસ એટલે (TEJAS- ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન સુરત) નામનું સંગઠન જોબવર્ક કરતા મશીન માલિકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે એક પરિવારનાં સંગઠનની જેમ કાર્યરત છે ત્યારે સંસ્થા...
AbhayamNews

બાલાજી વેફર્સ ફાઉન્ડર ચંદુભાઇ વિરાણીએ GPBO સુરતના સભ્યોને પોતાના જીવનના અનુભવો વર્ણવીને માર્ગદર્શન આપ્યું

Abhayam
જીતના બડા સંઘર્ષ હોગા…જીત ઉતની હી શાનદાર હોગી…. શુન્યમાંથી અસંખ્ય અનુભવો લઇ જેમણે નવું સર્જન કર્યુ છે તેમના માટે આ વાત કહેવાઈ છે. સરદારધામ સંચાલિત...
AbhayamNews

કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા શું કહી રહ્યાં છે?…

Abhayam
કોરોનાની બીજી લહેર શાંત થઇ છે અને ધાર્મિક સ્થાનો તેમજ પ્રવાસન સ્થાનો પર લોકોની ભીડ એકત્ર થતી જોઇ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ ઉચ્ચ...
News

સુરત શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ..

Abhayam
સુરત શહેર જિલ્લામાં આજે વરસાદની રિ-એન્ટ્રી થઈ ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી...
News

યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં સુરત મનપાના એક પ્રતિનિધિની બેઠક પર ત્રણ ઉમેદવારો સ્પર્ધામાં…

Abhayam
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યની આગામી ૨૦ જુલાઇના રોજ આયોજન થનાર ચૂંટણીમાં સુરત મનપાના પ્રતિનિધિ તરીકે ભાજપ દ્વારા હિમાંશુ રાઉલજીની પસંદગી કરવામાં આવી...
AbhayamNews

આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા..

Abhayam
આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા પૂ. જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા સૌ પ્રથમ વખત ‘ભારત “ભારત” બનશે, જો…’ વિષય પર વક્તવ્ય...