સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા નવરાત્રી પર્વ દરમિયાન સાયકલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સાયકલ ગરબા કર્યા...
ગુજરાતની મહિલા સિંગરોએ પોતાના જાદુઈ અવાજથી નવરાત્રીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. આ મહિલા ગાયિકાઓએ પોતાના ગીતોથી ખેલૈયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ ભરી દીધો છે....
પીએમ નરેન્દ્ર મોદીએ ઈસરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ પીએમઓએ ઈસરોના ગગનયાનના લોન્ચિંગ ઉપરાંત અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સ્થાપવા અને ચંદ્રયાન-3ના લોન્ડિંગ બાદ હવે...
રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી અનેક વ્યક્તિઓના મોત થઇ રહ્યા છે. આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો.ત્યારે મહેસાણાના સાર્વજનિક હાઇસ્કૂલમાં યાજાયેલા ગરબા રમતી વખતે...
નવરાત્રિ અને વિજયાદશમી, હિંદુઓના સૌથી લોકપ્રિય તહેવારોમાંના એક છે. શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને આ તહેવાર 24 ઓક્ટોબરે વિજયાદશમી સાથે સમાપ્ત...
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. તેની અસર શુભ માનવામાં આવતી નથી. તેનો પ્રભાવ કુંડળીમાં રહેલા ગ્રહો અનુસાર તમામ રાશિઓના જીવન પર...