Abhayam News
AbhayamSpiritual

દિવાળી પહેલા આ રાશિઓને લોટરી, પૈસા અને વૈભવમાં થશે વધારો

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. તેની અસર શુભ માનવામાં આવતી નથી. તેનો પ્રભાવ કુંડળીમાં રહેલા ગ્રહો અનુસાર તમામ રાશિઓના જીવન પર પડે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, તમામ ગ્રહ એક ચોક્કસ સમયગાળા દરમિયાન એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે, જેને ગ્રહ ગોચર કહે છે. જેની અસર દરેક રાશિ પર શુભ કે અશુભ અસર પડે છે. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરના રોજ રાહુ કેતુ પોતાની વર્તમાન રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન 5 રાશિ પર તેનો પ્રભાવ વિશેષરૂપે પડશે

રાહુ-કેતુ ઓક્ટોબર 2023 ના અંતમાં ગોચર કરશે – વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળી પહેલા બે છાયા ગ્રહ રાહુ-કેતુ 13 મહિના પછી બીજી રાશિમાં પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરે આ બંને ગ્રહોના ગોચરની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. કેટલીક રાશિના લોકોને આ સમયે વિશેષ આશીર્વાદ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુ 30 ઓક્ટોબરની સાંજે મેષ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આવા સમયે કેતુ કન્યા રાશિમાં ગોચર કરશે.

મેષ રાશિ પર રાહુ-કેતુ ગોચરની અસર – આ સમયગાળા દરમિયાન રાહુ મેષ રાશિમાં સ્થિત છે અને ગુરુ આ મેષ રાશિમાં હોવાને કારણે ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. આ સમયે મેષ રાશિના જાતકો લોકોને જીવનમાં સફળતા અને ધનલાભ મળી શકે છે.

આવા સમયે, તમે તમારા જીવનસાથી સાથે આરામદાયક સમયનો આનંદ માણશો. આ સમયે વ્યાપારીઓને યોગ્ય નફો મળશે. આ સમય દરમિયાન તમે પરેશાનીપૂર્ણ કાર્યોમાંથી બહાર નીકળશો.

આ સમય દરમિયાનગાળા તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. કામકાજમાં સુધારો જોવા મળશે. નવી નોકરી મળી શકે છે. આ સાથે પ્રમોશનની પૂરી સંભાવના છે. સિંહ રાશિ પર રાહુ-કેતુ ગોચરની અસર – જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સિંહ રાશિના લોકો માટે રાહુ-કેતુનું ગોચર શુભ રહેશે. આ સમયે વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે

જીવનસાથી સાથે સમય પસાર થશે. આ સમયગાળા દરમિયાન તમે પ્રવાસ પર જઈ શકો છો. સિંહ રાશિના લોકોને આ સમયે ભાગ્યનો સાથ મળશે. પરિવારમાં ખુશીઓ વધશે. આ સમયગાળા દરમિયાન તમારા યોગ્ય પ્રયાસોથી દરેક કાર્યમાં સફળતા મળશે. વ્યાવસાયિક જીવનમાં તમને લાભ મળશે. આ યોગ્ય સોદો કરવાનો સમય છે. કાર્યસ્થળ પર પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે.

તુલા રાશિ પર રાહુ-કેતુ ગોચરની અસર – વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પરિણીત લોકો માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. આવા સમયે, આ સમયે અવિવાહિત લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમે તમારા કામકાજના જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી તમને જલ્દી જ છુટકારો મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ઘણી જગ્યાએ અટવાયેલા પૈસા પાછા મળશે. તુલા રાશિના જાતકો આ સમય દરમિયાન સારા સ્વાસ્થ્યનો આનંદ માણશે અને તેમના ખર્ચાઓને નિયંત્રણમાં રાખશે.

મીન રાશિ પર રાહુ-કેતુ ગોચરની અસર – રાહુ-કેતુનું ગોચર મીન રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે. આ સમયગાળા દરમિયાન, તમે તમારા કાર્યકારી જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો. પગલાઓનું યોગ્ય આયોજન કરો જેથી કરીને કોઈપણ કાર્યમાં કોઈ અડચણ ન આવે. આ સમયે નવા સોદા થઈ શકે છે. ધનલાભ થવાની પૂરી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન દિવાળી પહેલા રાહુ-કેતુનું સંક્રમણ જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર કરશે. 18 મે 2025 સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:-ફી ન ભરવાથી બાળકોનું શૈક્ષણિક વર્ષ ન બગડે એટલે,શિક્ષકોનો અનોખો પ્રયાસ..

Abhayam

સુરતના 6 નર્સિંગના વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન…..

Abhayam

તલાટીએ ખેતરમાં વિજમીટર મંજૂર કરવા માંગ્યા 1 લાખ રૂપિયા,ACBના ટ્રેપમાં ઝડપાઇ

Archita Kakadiya