Abhayam News

Month : May 2021

AbhayamSports

IPLની બાકીની મેચો ક્યારે રમાશે જાણો શું છે પૂરી ખબર..

Abhayam
કોરોનાના વધતા સંક્રમણના કારણે આઈપીએલની બાકીની મેચો હાલ પુરતી ટાળી દેવામાં આવી છે.જોકે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જાય તો ભારતનુ ક્રિકેટ બોર્ડ આ ટુર્નામેન્ટની બાકીની...
AbhayamNews

દિલ્હીમાં લોકડાઉનને લઇ વધુ આકરા નિયમો જાણો શું છે પૂરી ખબર?..

Abhayam
છેલ્લા 2-3 દિવસમાં સંક્રમણનો દર 35 ટકાથી ઘટીને 23 ટકાએ પહોંચી ગયો  કાલથી મેટ્રો પણ બંધ ૧0 મેના રોજ પૂર્ણ થવાનું હતું તે હવે 17...
AbhayamNews

પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી નિધન,

Abhayam
હાર્દિકના પિતા કોરોના પોઝિટિવ હતા  દય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતાનું રવિવારે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું...
AbhayamNewsSocial Activity

સુરત ના એલ.પી .એસ શાળા પરિવાર તેમજ સહિયારી સંસ્થા દ્વારા કરાયું રક્ત દાન કેમ્પ નું આયોજન ….

Abhayam
તા.૯ મે ,રવિવાર સુરત માં ચાલી રહ્યો છે સેવા નો દોર એ વછે સુરત માં એલ.પી .એસ શાળા પરિવાર તેમજ સહિયારી સંસ્થા દ્વારા કરાયું મહા...
AbhayamSocial Activity

*સુરતનાં બે યુવા વ્યકિતઓ દ્વારા દર્દીઓને અપાતી ઉત્તમ પ્રકારની સેવા*

Abhayam
જેમનું નામ તો છે પરંતુ જેનું કામ વિશેષ છે એવા બે માનવીઓ જેઓએ કોરોના જેવી મહામારીમાં રાત દિવસ પરિવારની પરવા કર્યા વિના ખુબજ માનવીય અભિગમ...
AbhayamSocial Activity

મંડપ ડેકોરેટર્સ એસોશિયેશન દ્વારા સંચાલિત સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર…

Abhayam
સુરતમાં આઇસોલેશન સેન્ટરો નાના તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન બની રહ્યા છે. જેમાંથી સૌથી અલગ અને અનોખું આઇસોલેશન સેન્ટર મોટા વરાછા સ્થિત અસ્પાયર પબ્લિક...
AbhayamSocial Activity

સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ…

Abhayam
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. યોગ્ય સારવારના અભાવે...
Abhayam

ગુજરાત માં એક પછી એક કર્મચારી હડતાળ પર ઉતરી રહ્યા છે જાણો શું છે પૂરી ખબર ?..

Abhayam
તબીબી શિક્ષકો-ડોક્ટરોનું માંડ પત્યુ ત્યાં હવે લેબ કર્મચારીઓનું આંદોલન ૧૦ દિવસમાં જો નિર્ણય ન લેવાય તો હડતાળ પાડશે ગુજરાત સરકારની હાલત એક સાંધે ત્યાં તેર...
AbhayamNews

CM રૂપાણીની હાજરીમાં IAS વિજય નેહરા એ આપી ચેતવણી જાણો શું છે પૂરી ખબર….

Abhayam
કોરોના કેસને લઈને બોલ્યાં CM રૂપાણી “હજુ ખરાબ સ્થિતિ બને તો સરકારની તૈયારી” IAS વિજય નહેરાએ પણ આપી ચેતવણી મદાવાદ મનપાના પૂર્વ કમિશનર અને IAS...
AbhayamNews

સુપ્રીમ કોર્ટ હવે મેદાનમાં સૌથી પહેલાં લઈ લીધો આ મોટો નિર્ણય જાણો પૂરી ખબર…

Abhayam
દેશમાં ઓક્સિજન સંકટ નિવારવા  સુપ્રીમ કોર્ટ હવે મેદાનમાં 2 સભ્યોની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી  દેશમાં ઓક્સિજન વિતરણની દેખરેખ રાખશે. સમગ્ર દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને...